આજથી પવિત્ર ચાતુર્માસનો પ્રારંભ ત્યારે આ દિવસે કેટલાક એવા કામ છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ, નહીં તો દાંપત્ય જીવનમાં તણાવ આવવા લાગે છે અને સાથે જ કરિયરમાં પણ …
-
-
ગુજરાત
બિસ્માર રસ્તા મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી યોજાઇ, જાણો અમદાવાદ કોર્પો.એ સોગંધનામામાં શું કહ્યું
by Vishal Daveby Vishal Daveઅમદાવાદ શહેરમાં બિસ્માર રોડ-રસ્તા મુદ્દે આજે ગુજરાત હાઇકોર્ટમાં વધુ સુનવણી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એન્જીનિયરિંગ વિભાગ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં સોગંદનામુ કરવામાં આવ્યું હતું. હાલની પરિસ્થિતિએ રસ્તાઓના રિસરફેસ, …
-
ગુજરાત
જાહેર સ્થળોએ ટ્રાન્સજેન્ડર માટે અલગ ટોઇલેટની માંગ કરતી અરજી, આગામી 16 જૂને વધુ સુનાવણી
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ કલ્પિન ત્રિવેદી, અમદાવાદ આજે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર સ્થળોએ ટ્રાન્સજેન્ડર માટે અલગ ટોઇલેટની માંગ સાથે અરજી કરવામાં આવી હતી. સ્ત્રી અને પુરુષ માટેના શૌચાલયમાં ટ્રાન્સજેન્ડર જાય તો ટ્રાન્સજેન્ડરની હાજરીના …
-
ગુજરાત
સવારે અને સાંજે અદ્રશ્ય થઇ જાય છે આ અદ્દભુત મંદિર, દર્શન માટે દુર દુરથી આવે છે લોકો
by Vipul Pandyaby Vipul Pandyaભારતમાં ઘણા એવા મંદિરો છે. જે આખી દુનિયામાં ઘણા પ્રસિદ્ધ છે. આ મંદિરોમાં દર્શન કરવા માટે લોકો દુર દુરથી આવે છે. ભારતમાં ભગવાન શિવના પણ ઘણા પ્રાચીન મંદિર છે જે …
-
ગુજરાત
ગરબી બાળકો ના વહારે આવ્યું AMC,બહેરાશ અનુભવતા હોય તેવા બાળકો પણ હવે અન્ય બાળકોની જેમ સાંભળી શકશે
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદ શિક્ષણ નગર સમિતિ અને પ્રુડન્ટ દ્વારા આજે અમદાવાદ નગર શિક્ષણ સમિતિ અંતર્ગત ભણતા બાળકો જે સાંભળી શકતા નથી તેવા બાળકોને ડિવાઇસ નું વિતરણ કરવામાં આવ્યું હતું.આ ડિવાઇસ થકી બાળકો …
-
ગુજરાત
‘દરેક મામલા અમારી પાસે લાવવાની જરૂર નથી, સરકાર પણ છે ‘ જોશીમઠ કેસમાં તત્કાલ સુનાવણીનો સુપ્રીમનો ઇન્કાર
by Vipul Pandyaby Vipul Pandyaસુપ્રીમ કોર્ટે જોશીમઠ કેસ પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં હવે આ અંગે 16 જાન્યુઆરીએ સુનાવણી હાથ ધરાશે. સુપ્રીમ કોર્ટે કહ્યું દરેક મામલા અમારી પાસે લાવવાની જરૂર નથી આ …
-
26 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટ રામ સેતુને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરવાની માંગ કરતી ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીની અરજી પર સુનાવણી કરશે. સ્વામી તરફથી કહેવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં …
-
રાષ્ટ્રીય
જ્ઞાનવાપી મસ્જિદ મુદ્દે આવતીકાલ સુધી સુનાવણી ટળી, કાલે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી
by Vipul Pandyaby Vipul Pandyaવારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ સર્વે કેસની સુનાવણી શુક્રવારે બપોરે 3 વાગ્યે થશે. હિન્દુ પક્ષ તરફથી આ કેસમાં વધુ સમય આપવાની માંગણી કરવામાં આવી હતી.સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટને ચુકાદો આપવા પર રોક …