VADODARA : વડોદરામાં આવતી કાલે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ (HOME MINISTER OF INDIA – AMIT SHAH) ભાજપના લોકસભા ઉમેદવાર (LOKSABHA BJP CANDIDATE) માટે રોડ શો યોજવા જઇ રહ્યા છે. રોડ-શો …
-
-
VADODARA : વડોદરા (VADODARA) માં ભાજપના લોકસભા ઉમેદવાર ડો. હેમાંગ જોશીના (BJP LOKSABHA CANDIDATE DR. HEMANG JOSHI) સમર્થનમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ (HOME MINISTER OF INDIA, AMIT SHAH) ભવ્ય રોડ-શો …
-
VADODARA : વડોદરા (VADODARA) માં ઉનાળુ વેકેશન (SUMMER VACATION) ની શરૂઆત ટાણે જ તસ્કરો બેખૌફ બન્યા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. માંજલપુર વિસ્તારમાં વહેલી સવારે મોર્નિંગ વોક (MORNING WALK) …
-
ગુજરાત
VADODARA : સરપંચ પુત્રનો ગ્રામ પંચાયતના મહિલા સભ્યના પતિ પર દંડા વડે હુમલો
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : વડોદરા (VADODARA) પાસે શિનોર (SHINOR) માં ગ્રામ પંચાયતના મહિલા સભ્યના પતિ પર સરપંચના પુત્રએ દંડા વડે હુમલો કર્યાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ગ્રામ પંચાયતના મહિલા સભ્યના પતિ …
-
રાષ્ટ્રીય
કેન્દ્રિય ગૃહમંત્રાલયની મોટી જાહેરાત : 17 સપ્ટેમ્બરે ‘હૈદરાબાદ મુક્તિ દિવસ’ ઉજવાશે
by PARTH PANDYAby PARTH PANDYAહવે 17 સપ્ટેમ્બર ‘હૈદરાબાદ મુક્તિ દિવસ’ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ (AMITBHAI SHAH) નું એલાન ‘શહીદોના સન્માનમાં મોદી સરકારનો નિર્ણય’ સ્વતંત્રતા સેનાનીઓને સાચી શ્રદ્ધાંજલિઃ ગૃહમંત્રી નિઝામના શાસનથી હૈદરાબાદને મુક્ત કરાવ્યું હતું …
-
ગુજરાત
Surendranagar Infrastructure: જિલ્લામાં અનેક જર્જરિત ઈમારતો અને મકાન, નાગરિકો પરિવહન કરતા ડરી રહ્યા
by Aviraj Bagdaby Aviraj BagdaSurendranagar Infrastructure: સમગ્ર રાજ્યમાં દિનપ્રતિદિન જર્જરિત Building તેમજ Home ધરાશાયી થવાના બનાવો સતત વધી રહ્યા છે. સુરેન્દ્રનગર (Surendranagar) અને વઢવાણ શહેરી વિસ્તારમાં અનેક જર્જરિત ઈમારતો હાલ પડવાના આરે ઉભી છે. …
-
ગુજરાત
CM Bhupendra Patel At Kheda: શિવરાત્રિના પાવન પર્વે ખેડા જિલ્લાને રૂ. 352.98 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેંટ મળી
by Aviraj Bagdaby Aviraj BagdaCM Bhupendra Patel At Kheda: ખેડા જિલ્લામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે (CM Bhupendra Patel) શિવરાત્રિ (Mahashivratri) ના પાવન પર્વે ડાકોરથી નવનિર્મિત Fly Over bridge સહિતના રૂપિયા 130.09 કરોડના 17 કામોનું લોકાર્પણ …
-
ગુજરાત
Khatraj PMAY Program: વિકસિત ભારત, વિકસિત ગુજરાત કાર્યક્રમનું ખાત્રજમાં કરાયું આયોજન
by Aviraj Bagdaby Aviraj BagdaKhatraj PMAY Program: આજે વડાપ્રધાન દ્વારા વિકસિત ભારત, વિકસિત ગુજરાતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત PM Narendra Modi એ PMAY હેઠળ 1,31,454 આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં …
-
રાષ્ટ્રીય
ભાજપમાં શિવરાજનું ભવિષ્ય શું હશે? દિલ્હી ‘ઘર’ બનશે કે રાજભવન મોકલાશે?
by Hiren Daveby Hiren Daveમધ્યપ્રદેશમાં મુખ્યમંત્રીનું નામ નક્કી થઈ ગયું છે. ત્રણ વખતના ધારાસભ્ય મોહન યાદવને સર્વસંમતિથી બીજેપી વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. શિવરાજ સિંહ ચૌહાણે રાજ્યપાલને મળીને પોતાનું રાજીનામું સુપરત …
-
Read
યૂનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં થયો રવિન્દ્રનાથ ટાગોરના ઘર શાંતિ નિકેતનનો સમાવેશ
by Vishal Daveby Vishal Daveનોબેલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરના ઘર શાંતિ નિકેતનને યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું છે. દેશ માટે આ એક મોટી ઉપલબ્ધિ છે. શાંતિનિકેતન પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં આવેલું છે. …