ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વડોદરાની મુલાકાતે હર્ષભાઈ સંઘવીના હસ્તે 101 બસોનું લોકાર્પણ ગુજરાત STના વિવિધ ઝોનમાં આપશે 101 જેટલી બસો વડોદરા સાંસદ, મેયર, જિલ્લાના ધારાસભ્યો હાજર લોકસભાની ચૂંટણીનું રણશિંગુ હવે …
-
-
ગુજરાત
SURAT : કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા હસ્તે માનવ મંદિરના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો
by Harsh Bhattby Harsh Bhattકામરેજના ધોરણ પારડી ગામે આજે આશીર્વાદ માનવ મંદિરના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો. કેન્દ્રીય કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલાના હસ્તે કરવામાં આવ્યું લોકાર્પણ. નિરાધાર ,નિરાશ્રિત તમેજ માનસિક વિકલાંગ લોકોની સેવા કરે છે આ …
-
ગુજરાત
CHHOTA UDEPUR : ઢોલ-નગારા અને સરઘસ કાઢીને ઘેલવાંટ ગ્રામ પંચાયતનું લોકાર્પણ કરવામાં આવ્યું
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ – તોફીક શેખ છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય મથકને અડીને આવેલ ઘેલવાંટ ગ્રામ પંચાયતના જૂથ ગ્રામ પંચાયત ભવન અને તલાટી કમ મંત્રી નિવાસનું આજરોજ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે રીબીન કાપી લોકાર્પણ …
-
ગુજરાત
CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘આઈડિયા ટુ એન્ટરપ્રાઇઝ’ ના ધ્યેયને નવીન દિશા આપતા ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબનું ઉદ્ઘાટન કરાયું
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ – સંજય જોશી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘આઈડિયા ટુ એન્ટરપ્રાઇઝ’ ના ધ્યેયને નવીન દિશા આપતા ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબ (i-Hub)ના અત્યાધુનિક કોમ્પલેક્ષનું ઉદ્ઘાટન કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ …
-
ગુજરાત
Gondal : સિવિલ હોસ્પિટલમાં શિશુ કેર સેન્ટર કાર્યરત,સાંસદ રમેશભાઈ ધડુક હસ્તે ખુલ્લુ મુકાયું
by Hiren Daveby Hiren Daveઅહેવાલ-વિશ્વાસ ભોજાણી -ગોંડલ ગોંડલ માં નવજાત શિશુ ની સારવાર માટે રાજકોટ દોડવુ પડતુ હતુ.ત્યારે ગોંડલ ને જિલ્લા કલેક્ટર તથા રાજ્ય સરકાર દ્વારા આધુનિક સુવિધાઓ સાથે દશ બેડના શિશુ કેર …
-
Read
2014 સુધી મોબાઇલ વારંવાર હેંગ થતા હતા, ત્યારે સરકારની સ્થિતિ પણ એવી જ હતીઃ PM મોદી
by Vishal Daveby Vishal Daveવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આયોજિત ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસની 7મી આવૃત્તિ દરમિયાન દેશભરની પસંદગીની સંસ્થાઓમાં 100 નવી 5G લેબનું ઉદ્ઘાટન કર્યું હતું. આ અવસર પર તેમણે …
-
ગુજરાત
અંબાજી ખાતે મંત્રી મુળુભાઈ બેરાએ માતાજીના દર્શન કરી વન વિભાગના રેસ્ટ હાઉસનું લોકાર્પણ કર્યુ, મોહનથાળ પ્રસાદ મામલે પણ નિવેદન આપ્યું
by Hardik Shahby Hardik Shahઅહેવાલ – શક્તિસિંહ રાજપુત વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજે સવારે પ્રવાસન, વન અને પર્યાવરણ વિભાગના મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ ભક્તિ ભાવપૂર્વક માતાજીના દર્શન કર્યા હતા. મંત્રીશ્રીએ માતાજીના દર્શન કર્યા બાદ …
-
ગુજરાત
Kutch : તરણેતર મેળાનો CM ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરાયો શુભારંભ
by Hiren Daveby Hiren Daveઅહેવાલ _ કૌશિક છાયા.ક્ચ્છ કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના સાયંરા(યક્ષ)ખાતે સૌથી મોટા અને મીની તરણેતર યક્ષ બૌંતેરા ક્કડભીટના ભાતીગળ મેળાનો આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિધિવત શુભારંભ કરાવ્યો હતો.૧૨૮૨મી વખત યોજાઈ રહેલા …
-
ગુજરાત
Ahmedabad : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે શ્રી સિદ્ધી રેલવે ઓવર બ્રિજનુ કર્યું લોકાર્પણ, જુઓ Video
by Viral Joshiby Viral Joshiકેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે અમદાવાદના જગતપુરમાં શ્રી સિદ્ધી રેલવે ઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું. શ્રી સિદ્ધિ ગૃપ દ્વારા નિર્મિત આ બ્રિજ ચેનપુરથી એસ.જી. હાઈવેને જોડશે જેનાથી અહીં વસતા અનેક નાગરિકોને ફાયદો …
-
ગુજરાત
ભુજનું કચ્છીયત થીમ પર બનેલા આઇકોનિક બસ પોર્ટનું કામ પૂર્ણ થવાના આરે, લોકાર્પણ ક્યારે ?
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ કૌશીક છાંયા, ભૂજ ભુજમાં ST બસ સ્ટેશનની મૂળ જગ્યાએ વર્ષ 2017માં અદ્યતન બસ પોર્ટ બનાવવાના પ્રોજેક્ટનું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ભૂમિ પૂજન કર્યું હતું, હાલ 40 કરોડના ખર્ચે બસ પોર્ટનું …