બારડોલીમાં ટુ વ્હીલરના શોરૂમ પર છુટાહાથની મારામારીની ઘટના બની હતી. મારામારીની આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે તો બીજી તરફ આ સમગ્ર મામલો પોલીસ …
-
-
Read
અમદાવાદ સાયન્સ સીટી વિસ્તારમાં આવેલી ફોર્ચ્યુન હબ બિલ્ડીગમાં રાત્રે આગનો બનાવ, ગણતરીની મિનિટોમાં આગ કાબુમાં
by Vishal Daveby Vishal Daveઅમદાવાદના સાયન્સ સીટી વિસ્તારમાં આગની ઘટના સામે આવી હતી.. સાયન્સ સીટી વિસ્તારમાં આવેલી ફોર્ચ્યુન બિઝનેસ હબ નામની બિલ્ડીંગમાં આ આગ લાગી હતી.. બિલ્ડીંગની ઇલેકટ્રિક ડકમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી …
-
Read
ગુજરાત યુનિવર્સિટીમાં આગામી દિવસોમાં સ્ટિકર વગર નો-એન્ટ્રી, ઇસ્કોન બ્રિજ અકસ્માત ઘટનાની અસર
by Vishal Daveby Vishal Daveઇસ્કોન બ્રિજ અકસ્માતની ઘટનામાં 10 લોકોના મોત થયા બાદ વ્હિકલ સાથે જોડાયેલી તમામ બાબતોને લઇને દરેક જગ્યાએ સતર્કતા વધી છે.. વાત કરીએ ગુજરાત યુનિવર્સિટીની તો ગુજરાત યુનિવર્સિટીએ અનઅધિકૃત વ્હિકલ્સને પોતાના …
-
Read
ઇસ્કોન બ્રિજ અકસ્માત ઘટનાઃ બોટાદના ત્રણ યુવકો ભોગ, મૃતદેહ ઘરે પહોંચ્યા ત્યારે સર્જાયા હૃદય દ્રાવક દ્રશ્યો
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ ગજેન્દ્ર ખાચર, બોટાદ અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર બનેલા ગમખાર અકસ્માતમાં મૃત્યુ પામનાર 10 યુવાનોમાંથી ત્રણ બોટાદના યુવાનો હતા. જેમના મૃતદેહ આજે પોતાના વતન ખાતે લાવવામાં આવ્યા હતા. પોતાના વ્હાલસોયા …
-
Read
તથ્ય અને તેના પિતાને સાથે રાખીને અકસ્માતની ઘટનાનું રિકન્સ્ટ્રકશન,પિતા-પુત્રએ હાથ જોડી માંગી માફી
by Vishal Daveby Vishal Daveઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું.. રિકનસ્ટ્ર્કશનને લઇને આરોપી તથ્ય અને તેના પિતાને ઘટનાસ્થળ પર લઇ જવામાં આવ્યા હતા.. ઘટના કેટલા વાગ્યે ઘટી.. કારની સ્પીડ કેટલી …
-
રાષ્ટ્રીય
NIAએ સચિન વાજેના જામીનનો વિરોધ કર્યો, કહ્યું ઘટના બાદ મુકેશ-નીતા અંબાણી ગભરાઈ ગયા હતા
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ રવિ પટેલ, ગુજરાત ફર્સ્ટ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ગુરુવારે અહીં એક વિશેષ અદાલતને જણાવ્યું હતું કે ફેબ્રુઆરી 2021માં દક્ષિણ મુંબઈમાં તેમના નિવાસસ્થાન ‘એન્ટિલિયા’ નજીકથી વિસ્ફોટકોથી ભરેલી કાર મળી …
-
ગુજરાત
નેત્રંગમાં સગીરા સાથે દુષ્કર્મ, 8 મહિનાનો ગર્ભ રહેતા ભેદ ખુલ્યો
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ સુરત જિલ્લાના કામરેજથી નેત્રંગ તાલુકાના એક ગામમાં મોટી બહેનના ઘરે આવેલી સગીરા ઉપર ગામના જ યુવકે વારંવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવતા નેત્રંગ પોલીસે નરાધમ સામે બળાત્કાર …
-
ગુજરાત
પાંચ બાળકો ડૂબવાની ઘટનાનો પડઘો, બોટાદના કૃષ્ણસાગર તળાવ ફરતે સુરક્ષા વધારાઇ
by Vishal Daveby Vishal Daveબોટાદ ના કૃષ્ણસાગર તળાવમાં એક અઠવાડિયા પહેલા પાંચ બાળકોના ડૂબી જવાથી મોત થતા નગરપાલિકા દ્વારા તળાવ ફરતે 12 જેટલાચેતવણી બોર્ડ મુકવામાં આવ્યો તેમજ બે જી.આર.ડી જવાનો અને પેટ્રોલીગ કરતું ફાઇર …
-
રાષ્ટ્રીય
રામ મંદિર પર લખાયા ભારત વિરોધી સૂત્રો, એક વર્ષમાં ચોથી ઘટના, અધિકારીઓએ કાર્યવાહીની માંગ કરી
by Vipul Pandyaby Vipul Pandyaકેનેડાના મિસીસોગામાં એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરીને તેના પર ભારત વિરોધી સૂત્રો લખવાનો મામલો સામે આવ્યો છે. ઘટના મંગળવારની છે, જ્યાં મિસિસોગાના રામ મંદિરમાં આ ઘટના બની હતી. આ કેનેડા …
-
રાષ્ટ્રીય
દિલ્હીના કંઝાવાલાની ઘટનાને કેજરીવાલે ગણાવી શરમજનક, દિલ્હી LGએ કહ્યું કે માથુ શરમથી ઝુકી ગયું છે
by Vipul Pandyaby Vipul Pandyaદિલ્હીના કંઝાવાલામાં યુવતી સાથે ઘટેલી દર્દનાક ઘટના મામલે બોલતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેને શરમજનક ઘટના ગણાવી છે. તેમણે કહ્યું કે, કંઝાવાલામાં અમારી બહેન સાથે જે થયું તે ખૂબ જ શરમજનક …