‘એવું લાગતું હતું કે અમે જીવના જોખમ પર છીએ…’ આ શબ્દો છે હરિયાણાના સુખવિંદર સિંહના, જે સુદાનમાં ફસાયેલા હતા અને સાઉદી અરેબિયા થઈને નવી દિલ્હી પહોંચ્યા હતા. 40 વર્ષીય સુખવિંદર …
-
રાષ્ટ્રીય
-
આંતરરાષ્ટ્રીય
અમેરિકામાં ભારતીયો પર મંદી, 90 દિવસમાં 80 હજાર લોકોએ ગુમાવી નોકરી
by Vipul Pandyaby Vipul Pandyaઅમેરિકા સહિત વિશ્વના વિકસિત દેશોમાં ફુગાવાના તીવ્ર સમયગાળા બાદ મંદીના સંકેતો દેખાવા લાગ્યા છે. યુએસમાં મંદી ખાસ કરીને ભારતીય મૂળના આઇટી પ્રોફેશનલ્સ પર અસર કરી રહી છે. અમેરિકામાં છેલ્લા 90 …
-
રાષ્ટ્રીય
CCMBનો દાવો – ભારતીઓમાં વિકસિત થઈ ‘હર્ડ ઇમ્યુનિટી’, કોરોનાનું BF.7 સ્વરૂપ ચીન જેટલું ગંભીર નહીં હોય
by Vipul Pandyaby Vipul Pandyaચીનમાં કોરોના BF-7નું નવું વેરિઅન્ટ મોટા પાયે પોતાની અસર બતાવી રહ્યું છે. આ કારણે ચીનમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે, જ્યારે ભારતીઓ પણ ચિંતિત છે, પરંતુ રાહતના સમાચાર …
-
આંતરરાષ્ટ્રીય
બ્રિટનના નવા વડાપ્રધાન બન્યા ભારતીય મૂળના ઋષિ સુનક,192થી વધુ સાંસદોનું સમર્થન
by Vipul Pandyaby Vipul Pandyaદિવાળીના અવસર પર ભારતને વધુ એક મોટી દિવાળીની ભેટ મળી છે. ઋષિ સુનક (Rishi Sunak) બ્રિટનના વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે. બ્રિટનના વડાપ્રધાન તરીકે ભારતીય મૂળના નાગરિકની પસંદગી કરવામાં આવી હોય …
-
આંતરરાષ્ટ્રીય
શ્રીલંકામાં રહેતા ભારતીયોને હાઈ કમિશનની અપીલ, મિશન સાથે વિગતો આપો
by Vipul Pandyaby Vipul Pandyaશ્રીલંકામાં ભારતીય હાઈ કમિશને ગુરુવારે કટોકટીગ્રસ્ત દેશમાં રહેતા ભારતીય નાગરિકોને ભારતના મિશન સાથે તેમની વિગતો ફાઇલ કરવા જણાવ્યું હતું. પરંતુ ભારતીય હાઈ કમિશને પાછળથી સ્પષ્ટતા કરી કે આ પ્રક્રિયા શ્રીલંકામાં …
-
આંતરરાષ્ટ્રીય
છેલ્લા 8 વર્ષમાં વિદેશમાં કેટલા ભારતીયોએ આત્મહત્યા કરી, આંકડો જાણી તમે ચોંકી જશો
by Vipul Pandyaby Vipul Pandyaદેશના વિદેશ મંત્રાલયે તેના એક રિપોર્ટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. વિદેષ મંત્રાલયે કહ્યું કે અરબી દેશોમાં રહેનારા ભારતીયોએ સૌથી વધુ આત્મહત્યા કરી હોવાના બનાવો બન્યા છે. વીતેલા 8 વર્ષમાં વિદેશોમાં …
-
આંતરરાષ્ટ્રીય
ગમે તે સંજોગોમાં ખારકીવ છોડી દો, વાહન ન મળે તો ચાલવાનું શરુ કરી દો
by Vipul Pandyaby Vipul Pandyaરશિયાના હુમલાના કારણે યુક્રેનની સ્થિતિ દિન પ્રતિદિન બગડી રહી છે. ત્યારે ગઇ કાલે ભારતીય દૂતાવાસે યુક્રેન ખાલી કરવાની એડવાઇઝરી બહાર પાડી હતી. જેના બીજા દિવસ એટલે કે આજે ભારતીય દૂતાવાસ …
-
આંતરરાષ્ટ્રીય
યુક્રેનમાં ભારતીય એમ્બેસીની નવી એડ્વાઇઝરી: રેલવે સ્ટેશન પર પહોંચો, શાંત રહો અને આક્રમક ના બનો
by Vipul Pandyaby Vipul Pandyaયુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અત્યારે હજારો ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનના વિવિધ શહેરોમાં ફસાયેલા છે. જેઓ સતત ભારત સરકાર અને યુક્રેનમાં રહેલી ભારતીય એમ્બેસીને મદદ માટે અને ત્યાંથી …
-
આંતરરાષ્ટ્રીય
યુક્રેનનું એર સ્પેસ કમર્શિયલ ઓપરેશન માટે બંધ, ભારતીયોને પરત લાવવા સરકાર લઇ શકે છે આ નિર્ણય
by Vipul Pandyaby Vipul Pandyaછેલ્લા એક મહિનાથી દુનિયાને જે વાતનો ભય હતો, આખરે તે જ થયું છે. રશિયાએ આજે સવારે યુક્રેન પર હુમલો કર્યો છે. ત્યારબાદ બંને દેશો વચ્ચે યુદ્ધ પણ શરુ થઇ ગયું …
-
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય
યુદ્ધના ભણકારા વચ્ચે તમામ ભારતીયોને વહેલી તકે યુક્રેન છોડવા ભારતીય દૂતાવાસે આપી સલાહ
by Vipul Pandyaby Vipul Pandyaછેલ્લા ઘણા સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. અમેરિકા દ્નારા સતત એવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે રશિયા ગમે ત્યારે યુક્રેન પર હુમલો કરી શકે છે. …