ભારતના લોકપ્રિય યુટ્યુબર કામ્યા જાની ઓડિશામાં જગન્નાથ મંદિરની મુલાકાત લેવાને લઈને હાલ ચર્ચામાં છે. વાત એ હદ સુધી પહોંચી છે કે હવે ભાજપે તેમની ધરપકડની માંગ કરી છે. સમગ્ર બાબત …
-
રાષ્ટ્રીય
-
ગુજરાત
Ahmedabad: જગન્નાથ મંદિરનું રી-ડેવલપમેન્ટ થશે, 50 હજાર ભક્તો એક સાથે દર્શન કરી શકશે
by Hiren Daveby Hiren Daveઅમદાવાદના જગન્નાથ મંદિરનું રી-ડેવલપમેન્ટ કરાશે. જેમાં 50 હજાર ભક્તો એક સાથે દર્શન કરી શકશે. 146 મી રથયાત્રા સંપૂર્ણ થઈ છે. એક સર્વે ટીમ સર્વે કરીને ગઈ છે. જેમાં મંદિર પરિસરનો …
-
ગુજરાત
Rath Yatra 2023 : શ્રી સિદ્ધિ ગ્રુપ અને Gujarat First ના MD જસ્મિનભાઈ પટેલ પહોંચ્યા Jagannath Temple
by Dhruv Parmarby Dhruv Parmarઆજે અષાઢી બીજના દિવસે અમદાવાદમાં રથયાત્રાનો ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવ્યો. ત્યારે દેશભરમાં જગતના નાથ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા હતા. ત્યારે હાલ ભગવાન જગન્નાથ નગરચર્યા કરીને નિજ મંદિરે પરત ફર્યા. મહત્વનું છે …
-
ગુજરાત
રથયાત્રા 2023: મોસાળ સરસપુરની 15થી વધુ પોળમાં ભક્તોને ભાવપૂર્વક જમાડાશે
by Vipul Pandyaby Vipul Pandyaભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાનો પ્રારંભ થઇ ચુક્યો છે અને ભગવાનના ઘર આંગણે દર્શન કરવાનો લ્હાવો ભક્તોને મળી રહ્યો છે. રથયાત્રામાં જય જગન્નાથ અને જય રણછોડ માખણચોરના નાદ સાંભળવા મળી રહ્યા …
-
અમદાવાદમાં યોજાતી ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાનો પ્રારંભ થઈ ગયો છે. શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પહિંદ વિધિ કરી રથનો પ્રસ્થાન કરાવ્યો. ભગવાનની રથયાત્રાને લઈને મોટી સંખ્યામાં ભક્તો વહેલી સવારથી …
-
જગતનો નાથ આજે રથમાં નગરચર્યાએ નીકળશે. અમદાવાદના પ્રખ્યાત જગન્નાથ મંદિરેથી આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાશે. તે પૂર્વે વહેલી સવારે 4 વાગે મંદિરમાં ભગવાનની મંગળા આરતી કરવામાં …
-
ગુજરાત
રથયાત્રા 2023: ભગવાનને કેમ વહેલી સવારે ખીચડીનો ભોગ ધરાવાય છે..? જાણો
by Vipul Pandyaby Vipul Pandyaભગવાન જગન્નાથને ખીચડીનો પ્રસાદ 5 હજાર કિલો ખીચડીનો પ્રસાદ તૈયાર ખીચડી સાથે કોળા અને ગવારનું શાક 2 હજાર કિલો કોળા અને ગવારનું શાક ભગવાન જગન્નાથજીની આજે ભવ્ય રથયાત્રા નિકળશે. તે …
-
ગુજરાત
રથયાત્રા 2023: ભગવાનની મંગળા આરતી યોજાઇ, ભક્તોમાં ભારે ઉત્સાહ
by Vipul Pandyaby Vipul Pandyaજગતનો નાથ આજે રથમાં નગરચર્યાએ નીકળશે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા ગૃહમંત્રી અમિતભાઈ શાહે પરિવાર સાથે દર્શન કર્યા મંગળા આરતી બાદ ભગવાનનો ખીચડીનો ભોગ 6.30 વાગ્યે ભગવાનને રથમાં બિરાજમાન કરાશે …
-
ગુજરાત
રથયાત્રા 2023 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથની પૂજા અર્ચના કરીને મહા આરતી ઉતારી
by Dhruv Parmarby Dhruv Parmarભગવાન જગન્નાથની 146મી રથયાત્રા આવતીકાલે નીકળશે. ત્યારે આજે સાંજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જમાલપુર જગન્નાથ મંદિર પહોંચ્યા હતા. જ્યાં મુખ્યમંત્રી દ્વારા ભગવાન જગન્નાથજીને હાર પહેરાવ્યો હતો ત્યારબાદ ભગવાનની મહા આરતી …
-
US જતા પહેલા PM મોદીએ અમદાવાદમાં એક ભેટ મોકલી છે. હાલ ભગવાન જગન્નાથના 146મી રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ભગવાનની નગરચર્યાની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે દેશના વર્તમાન …