આજે અષાઢી બીજના દિવસે અમદાવાદમાં રથયાત્રાનો ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવ્યો. ત્યારે દેશભરમાં જગતના નાથ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા હતા. ત્યારે હાલ ભગવાન જગન્નાથ નગરચર્યા કરીને નિજ મંદિરે પરત ફર્યા. મહત્વનું છે કે, ભગવાનનાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઊમટી પડ્યા હતા. પ્રથમ વખત ભગવાન જગન્નાથ 6 પૈડાના રથમાં નગરચર્યાએ નિકળ્યા હતા. જણાવી દઇએ કે, શ્રી સિદ્ધિ ગ્રુપ અને Gujarat First ના MD જસ્મિનભાઈ પટેલ પણ Jagannath Temple પહોંચ્યા હતા.
આ પણ વાંચો – Ahmedabad : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે શ્રી સિદ્ધી રેલવે ઓવર બ્રિજનુ કર્યું લોકાર્પણ, જુઓ Video
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ