જમ્મુમાં આતંકીઓને ખતમ કરવા માટે સેનાનું ઓપરેશન ચાલુ છે. દરમિયાન, આ વર્ષે જમ્મુના ત્રણ જિલ્લામાં સૈન્ય કાર્યવાહીનો અહેવાલ સામે આવ્યો છે. રિપોર્ટ અનુસાર 15 સુરક્ષાકર્મીઓ શહીદ થયા છે. 25 આતંકવાદીઓ …
-
-
રાષ્ટ્રીય
Jammu & Kashmir : જમ્મુ-કાશ્મીરના ડોડામાં મોટી દુર્ઘટના, બસ ખાઈમાં પડી, 30 મુસાફરોના મોત
by Dhruv Parmarby Dhruv Parmarજમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં એક મોટી દુર્ઘટના ઘટી છે, જેમાં 30 લોકોના મોત થયા છે. આ ઘટના ડોડા જિલ્લાના અસાર વિસ્તારની હોવાનું જાણવા મળે છે. અહીં એક પેસેન્જર બસ ખાડામાં પડી …
-
Read
TOMATO : અધધ કિંમત , ચંદીગઢમાં 350 રૂપિયા, ગાઝિયાબાદમાં 250 રૂપિયા, હરિયાણામાં 225 રૂપિયા અને જમ્મુમાં 200 રૂપિયામાં ટામેટાં
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ રવિ પટેલ કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં ટામેટાના આકાશને આંબી રહેલા ભાવને ચકાસવા માટે એક દિવસ અગાઉ કરવામાં આવેલા પ્રયાસો છતાં ચંદીગઢમાં તેની છૂટક કિંમત ગુરુવારે 300 થી 350 રૂપિયા …
-
રાષ્ટ્રીય
જમ્મુ-કાશ્મીર : કિશ્તાવાડમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ, 2 થી 3 ઓફિસર હતા સવાર
by Dhruv Parmarby Dhruv Parmarજમ્મુ કાશ્મીરના કિશ્તવારમાં ભારતીય સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ હેલિકોપ્ટરમાં કમાન્ડિંગ ઓફિસર સહિત ત્રણ ઓફિસર અને એક પાયલોટ સવાર હતા. હેલિકોપ્ટર કેવી રીતે ક્રેશ થયું, તેમાં સવાર ઓફિસરોના નામ …
-
રાષ્ટ્રીય
જમ્મુ-કાશ્મીરમાં મોટી દુર્ઘટના, સેનાના વાહનમાં લાગી આગ, 4 જવાન શહીદ
by Hardik Shahby Hardik Shahજમ્મુ-કાશ્મીરના પૂંછમાં એક મોટી દુર્ઘટના ઘટી હોવાનું સામે આવી રહ્યું છે. અકસ્માતમાં સેનાના એક વાહનમાં આગ લાગી હતી, જેમાં 3 થી 4 જવાનો શહીદ થયા હોવાના અહેવાલ છે. જો કે …
-
રાષ્ટ્રીય
નહીં સુધરે! જમ્મુના આ વિસ્તારમાં આતંકી હુમલો, 6 લોકો થયા ઈજાગ્રસ્ત
by Vipul Pandyaby Vipul Pandyaજમ્મુ-કાશ્મીરના નરવાલ વિસ્તારથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, અહીં સતત બે આતંકવાદી બે બોમ્બ બ્લાસ્ટ થયો છે. જમ્મુ ઝોનના ADGP મુકેશ સિંહે જણાવ્યું કે, …
-
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ વધુ એકવાર ટાર્ગેટ એટેક કરી માહોલને ખરાબ કરવાનો પ્રયત્ન કર્યો છે. કુલગામ જિલ્લામાં સ્થાનિક ગ્રામીણ બેંકના મેનેજરની હત્યાના 12 કલાકની અંદર ગુરુવારે મોડી રાત્રે બડગામ જિલ્લામાં આતંકવાદીઓએ બે …
-
રાષ્ટ્રીય
સુરક્ષાદળો સાથે થયેલી અથડામણમાં પાકિસ્તાનના ત્રણ આતંકી ઠાર, ઘૂસણખોરીનો પ્રયત્ન અસફળ
by Vipul Pandyaby Vipul Pandyaજમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં ગુરુવારે સવારે સુરક્ષાદળો સાથે થયેલી અથડામણમાં પાકિસ્તાન સ્થિત સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) સાથે જોડાયેલા ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. અહેવાલો અનુસાર, કુપવાડાના જુમાગુંડ ગામમાં આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીના પ્રયાસની …
-
જમ્મુ અને કાશ્મીમાં વિધાનસભા અને સંસદીય મતવિસ્તારને ફરીથી વ્યાખ્યાયિત કરતા સીમાંકન આયોગના આદેશો 20 મેથી ‘અસરકારક’ બની ગયા છે. કાયદા મંત્રાલયે આ માહિતી આપી છે. કમિશનના બે આદેશોમાં વિવિધ કેટેગરી …
-
રાષ્ટ્રીય
સાંબામાં વડાપ્રધાનની જાહેર સભા સ્થળથી બે કિમી દૂર ખેતરમાં વિસ્ફોટ, તપાસનો ધમધમાટ
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાનની જમ્મુ-કાશ્મીરની મુલાકાતના થોડા કલાકો પહેલા જ જમ્મુમાં શંકાસ્પદ બ્લાસ્ટના કારણે ખળભળાટ મચી ગયો હતો. રવિવારે સવારે થયેલા આ બ્લાસ્ટથી સુરક્ષા એજન્સીઓની ચિંતા વધી ગઈ છે. બ્લાસ્ટ જમ્મુના બિશ્નાહના લલિયાના …