શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ રવિવારે ભાવનગરમાં આવેલી બજરંગદાસ બાપા ચેરીટેબલ હોસ્પિટલના રેડિયોલોજી વિભાગમાં નવા સી.ટી. સ્કેન અને એમ.આર.આઈ. મશીનનુ લોકાર્પણ કર્યું હતું. બજરંગદાસ બાપા હોસ્પિટલમાં નવા મશીનના લોકાર્પણથી આસપાસના વિસ્તારના …
-
-
ગુજરાત
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન, કહ્યું – માત્ર કોપી કેસ થયો છે, લોકોને ગેરમાર્ગે દોરવમાં આવી રહ્યા છે
by Vipul Pandyaby Vipul Pandyaરવિવારે રાજ્યમાં વધુ એક સ્પર્ધાત્મ પરીક્ષાનું પેપર ફુટ્યું હોય તેવો દાવો કરવામાં આવ્યો છે. રવિવારે યોજાયેલી વર્ગ ત્રણની વનરક્ષની લેખત પરીક્ષાનું પેપર ફુટ્યું હોય તે પ્રકારની વાત સામે આાવી છે. …
-
ગુજરાત ભાજપના નેતાઓ અને દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનિષ સિસોદીયા વચ્ચે ટ્વીટર વોર જામ્યું છે. ગુજરાત ભાજપે બુધવારે રાત્રે દિલ્હીના શિક્ષણના મોડેલનો વિરોધ કરતા ધડાધડ ટ્વીટ કર્યા હતા જેનો આમ આદમી …
-
હવે ગુજરાતની શાળાઓમાં ‘શ્રીમદ્દ ભગવદ ગીતા’ના પાઠ ભણાવાશે તેવી જાહેરાત શિક્ષણમંત્રી જીતુ વાઘાણી એ કરી હતી. ધોરણ 6થી 8માં પરિચય અને સર્વાંગી વિકાસનો અભ્યાસ કરાવાશે જયારે ધોરણ 9થી 12માં વાર્તા …
-
ગુજરાત
શિક્ષકોની બદલીને લઇને શિક્ષણમંત્રીની મોટી જાહેરાત, 2 લાખ શિક્ષકોને થશે સીધી અસર
by Vipul Pandyaby Vipul Pandyaરાજ્યનાં લાખો શિક્ષકોને લઇને આજે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જણાવી દઇએ કે, આજે રાજ્યનાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ શિક્ષકોની બદલીનાં નવા નિયમો અંગે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમા તેમણે …
-
ગુજરાતમાં સરકાર ખેડૂતો પાસે થી ટેકાના ભાવે વિવિધ પાકોની ખરીદી કરતા આવ્યા છે ત્યારે ફરી આ વર્ષે સરકાર ખેડૂતો પાસેથી ચણા અને તુવેરની ખરીદી કરી રહ્યા છે ત્યારે આ ખરીદીની …
-
અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે મંગળવારથી નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસનો પ્રારંભ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરાવ્યો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલી આ કાર્યક્રમમાં જોડાયા હતા. આ પ્રસંગે શિક્ષણમંત્રીએ સાયન્સ સિટીના વિવિધ પ્રકલ્પોની મુલાકાત …