નરોડા ગામ હત્યાકાંડમાં સ્પેશિયલ કોર્ટ દ્વારા આજે ચુકાદો આપવામાં આવ્યો છે. જેમાં ભાજપના પૂર્વ મંત્રી માયા કોડનાની, બાબુ બજરંગી, જયદીપ પટેલ સહિત તમામ 69 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. …
-
-
રાષ્ટ્રીય
રામમંદિર કેસમાં ચૂકાદો સંભળાવનાર નિવૃત જજ બન્યા રાજ્યપાલ, આ રાજ્યની સોંપાઇ જવાબદારી
by Vipul Pandyaby Vipul Pandyaરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અયોધ્યાના રામ મંદિર મામલામાં ચુકાદો સંભળાવનાર જજને રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા છે. પૂર્વ જસ્ટિસ અબ્દુલ નઝીરને આંધ્ર પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. રામજન્મભૂમિ પર સુપ્રીમ કોર્ટના ચૂકાદા …
-
રાષ્ટ્રીય
કેજરીવાલ દ્વારા અધિકારીઓની બદલી-પોસ્ટીંગના અધિકારની માંગનો મામલો, સુપ્રીમે ચૂકાદો અનામત રાખ્યો
by Vipul Pandyaby Vipul Pandyaસુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેન્ચે દિલ્હીમાં અધિકારીઓની બદલી-પોસ્ટિંગના અધિકારની માંગ કરતી કેજરીવાલ સરકારની અરજી પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે. સુનાવણીના અંતે કેન્દ્ર સરકારના વકીલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ …
-
શહેરના સલાબતપુરા રેશમવાડ વિસ્તારમાં પોતાની સગી આઠ માસની બાળકીનું મુક્કા મારીને જમીન ઉપર પછાડી દઈ ક્રમકમાટીભર્યું મોત નિપજાવવાના કેસમાં કોર્ટે નરાધમ પિતાને આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં આરોપી …
-
રાષ્ટ્રીય
ભડકાઉ ભાષણ આપવા મામલે આઝમ ખાન દોષિત ઠર્યાં, જાણો શું છે સમગ્ર મામલો
by Vipul Pandyaby Vipul Pandyaભડકાઉ ભાષણ આપવા મામલે સમાજવાદી પાર્ટીના (SP) ધારાસભ્ય અને પૂર્વ મંત્રી આઝમ ખાન દોષિત ઠર્યાં છે. કોર્ટે તેમને આ મામલે ત્રણ વર્ષની સજા સંભળાવી છે. કોર્ટના આ ચુકાદાથી તેમના ધારાસભ્ય …
-
ગુજરાત
ટ્રિપલ તલાક કાયદો બન્યા બાદ ગુજરાતમાં આરોપીને પહેલી વાર સજા, જાણો શું છે મામલો
by Vipul Pandyaby Vipul Pandyaટ્રિપલ તલાકના એક કેસમાં પાલનપુર કોર્ટે આરોપીને 1 વર્ષની કેદ અને 5 હજાર રુપિયાનો દંડ ફટકાર્યો છે. ટ્રિપલ તલાકનો કાયદો બન્યા બાદ પ્રથમ સજા ફરમાવામાં આવી હતી. ટ્રિપલ તલાકના કાયદા બાદ …