દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં આમ આદમી પાર્ટી અને ભાજપ આમને-સામને છે. AAP એ સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડનો ભય વ્યક્ત કર્યો છે, ત્યારે ભાજપે પણ વળતો પ્રહાર કર્યો છે અને કહ્યું …
-
-
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) આજે વર્ચ્યુઅલ રીતે કોર્ટમાં હાજર થયા હતા. જ્યા તેમણે દિલ્હી લિકર પોલિસી કેસમાં ED દ્વારા બહાર પાડવામાં આવેલા 5 સમન્સનો જવાબ કેમ આપ્યો નથી …
-
ગુજરાત
Chhotu Vasava નો Kejriwal પર કટાક્ષ, વિધાનસભાની ચૂંટણીટાણે પણ તેમણે આંટાફેરા કર્યા જ હતા શું થયું ?
by Hardik Shahby Hardik Shahદિલ્હીના મુખ્યમંત્રી 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે. જેને લઇને આદિવાસી નેતા Chhotu Vasava એ તેમના પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું છે કે, તેમના (Kejriwal) આવવાથી કઇ જ પતવાનું …
-
Read
ED સમક્ષ પેશ નહીં થાય કેજરીવાલ, કહ્યું EDની નોટિસ ગેરકાયદે અને રાજનીતિથી પ્રેરિત
by Vishal Daveby Vishal Daveએન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં પૂછપરછ માટે આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ પાઠવેલું છે. પરંતુ. EDના સવાલોના જવાબ આપતા પહેલા કેજરીવાલે કહ્યું કે પૂછપરછ માટે મોકલવામાં આવેલી નોટિસ …
-
Read
કેજરીવાલની ધરપકડ થશે તો દિલ્હીની સરકાર કઇ રીતે ચાલશે ? જાણો AAPએ શું આપ્યો જવાબ
by Vishal Daveby Vishal Daveએન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ જારી કર્યા છે. કથિત દારૂ કૌભાંડમાં તેમને 2 નવેમ્બરે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. …
-
રાષ્ટ્રીય
Delhi : અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધશે? CBI દિલ્હી સીએમ હાઉસના રિનોવેશન કેસની તપાસ કરશે
by Dhruv Parmarby Dhruv Parmarદિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુસીબતો ફરી એકવાર વધી રહી છે. કારણ, CBIએ સીએમ આવાસ રિનોવેશન કેસમાં કેસ નોંધ્યો છે. હકીકતમાં, ગૃહ મંત્રાલયે દિલ્હીના સીએમ આવાસમાં કથિત કૌભાંડની CBI તપાસના આદેશ …
-
Read
કેજરીવાલે મધ્યપ્રદેશની જનતાને આપી 10 ગેરંટી, કહ્યું વીજળીના બિલ શૂન્ય થઇ જશે
by Vishal Daveby Vishal Daveઆમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાની જ પાર્ટીના ગઠબંધન I.N.D.I.A.ના સભ્ય કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું, ‘AAP આવ્યા પહેલા દિલ્હીમાં બે પાર્ટીઓ …
-
Read
કેજરીવાલે એક તીરથી સાધ્યા અનેક નિશાન કહ્યું ‘AAP ત્રીજી સૌથી મોટી પાર્ટી’
by Vishal Daveby Vishal Daveદિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે ભાજપ અને કોંગ્રેસ પછી તેમની પાર્ટી ત્રીજી સૌથી મોટી ‘તાકાત’ છે. શુક્રવારે વિધાનસભામાં દિલ્હી સર્વિસ એક્ટ પર …
-
રાષ્ટ્રીય
કેન્દ્રના અધ્યાદેશ મામલે મમતા બેનર્જીને મળ્યા કેજરીવાલ , મમતાએ કહ્યું રાજ્યસભામાં એકસાથે આવે વિપક્ષો
by Vishal Daveby Vishal Daveદિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કેન્દ્ર સરકારના અધ્યાદેશને લઈને આજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને મળ્યા હતા.આ દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન,દિલ્હી સરકારમાં કેબિનેટ મંત્રી આતિશી,સાંસદ સંજય સિંહ અને રાઘવ ચઢ્ઢા …
-
કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે આ કેજરીવાલની નિષ્ફળ સરકાર છે. સીએમ ખુદ ભ્રષ્ટાચારમાં એટલા ડૂબી ગયા છે કે આ દેશના …