સરદારના સાનિઘ્યમાં અર્થાત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગઇકાલથી ચિંતન શિબિરનો આરંભ થયો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે રાજ્ય સરકારની 10મી ચિંતન શિબિર યોજાઈ રહી છે. જેનો …
-
-
ગુજરાત
સામુહિક ચિંતન પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓનો વોલ્વો પ્રવાસ…!
by Vipul Pandyaby Vipul Pandyaકેવડિયામાં રાજ્ય સરકારની ચિંતન શિબિરનું આયોજન કરાયું છે. ચિંતન શિબિર માટે એકતા નગર પહોંચવા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓએ એસ.ટી ની વોલ્વો બસમાં સામુહિક પ્રવાસ રૂપે …
-
ગુજરાત
ભારતીય વાયુસેના અધ્યક્ષ શ્રીમાન વી.આર.ચૌધરીની Statue of Unityની ખાસ મુલાકાત
by Vipul Pandyaby Vipul Pandyaપરમ વિશિષ્ટ સેવા મેડલ (પીવીએસએમ), અતિ વિશિષ્ટ સેવા મેડલ (એવીએસએમ), વાયુ સેના મેડલ (વીએમ) સહિત ભારતના રાષ્ટ્રપતિશ્રીના હસ્તે માનદ એડીસી સન્માન પ્રાપ્તકર્તા ભારતીય વાયુસેના અધ્યક્ષ શ્રીમાન વી.આર.ચૌધરીની સ્ટેચ્યુ ઓફ યુનિટી …
-
રાજ્યના મોરબીમાં મચ્છુ નદી પરનો ઓવરબ્રિજ ધરાશાયી થતાં મોટી દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકો નદીમાં પડી ગયા છે. આ અકસ્માતમાં 132 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અંગે વડાપ્રધાન મોદીએ દુઃખ …
-
ગુજરાત
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી કેવડિયામાં પ્રવાસીઓ માટે ભુલભુલૈયા ગાર્ડન અને મિયાવાકી ફોરેસ્ટનું કરશે લોકાર્પણ
by Vipul Pandyaby Vipul Pandyaસરદાર પટેલ જયંતી નિમિત્તે વડાપ્રધાન સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાને ફૂલો અર્પણ કરીને આપશે શ્રદ્ધાંજલિવિશ્વભરના પ્રવાસીઓ માટે હવે સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે વધુ 2 પ્રવાસન આકર્ષણોનો થશે ઉમેરોપોઝિટિવ એનર્જી …