Chatri Navratri: હિંદુ ધર્મમાં ધામધુમથી ઉજવાતી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે. ચૈત્રી નવરાત્રીમાં ભક્તો દ્વારા મા દુર્ગાની વિશેષ આરાધના કરવામાં આવતી હોય છે. ભક્તો ચૈત્રી સુદ એકમથી લઈને નોમ …
-
-
ગુજરાત
PM MODI એ ખોડલધામ ટ્રસ્ટ કેન્સર હોસ્પિટલના શિલાન્યાસ સમારોહને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કર્યું
by Harsh Bhattby Harsh Bhatt21 જાન્યુઆરીના રોજ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ખોડલધામ ટ્રસ્ટ કેન્સર હોસ્પિટલના શિલાન્યાસ સમારોહને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કર્યું હતું. તેમના સંબોધન દરમિયાન, પીએમ મોદીએ લોક કલ્યાણ માટે ટ્રસ્ટની પ્રતિબદ્ધતા પર ભાર …
-
Kagawad Khodaldham Trust: રાજકોટના કાગવડ ખોડલધામ ટ્રસ્ટના કાર્યક્રમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહો્ચ્યાં હતાં. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપ્યું હતું. અયોધ્યા રામ મંદિર મુદ્દે સીએમ ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન …
-
ગુજરાત
Khodaldham : કાછડીયા પરિવારે ખોડલધામમાં બે દિકરીઓની રજતતુલા કરી
by Vipul Pandyaby Vipul PandyaKhodaldham : લેઉવા પટેલ સમાજના કૂળદેવી ખોડિયાર માતાના સાનિધ્યમાં કાછડીયા પરિવારે બે પૌત્રીની રજતતુલા કરી હતી. હિન્દુ સમાજમાં બાળકીને માતાનુ સ્વરૂપ માનવામાં આવે છે. ત્યારે ખોડલધામમાં (Khodaldham) ખોડિયાર માતાના મંદિરમાં …
-
રાજકોટ
વડાપ્રધાનશ્રી મોદીની વિકાસના મૂલ્યો આધારિત રાજનીતિનું ભારતને વિશ્વગુરૂ બનાવવામાં મહત્વનું યોગદાન છે : CM
by Vipul Pandyaby Vipul Pandyaરાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ (Bhupendra Patel) રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ સ્થિત ખોડલધામ (Khodaldham) મંદિર ખાતે આયોજિત સાતમા પાટોત્સવમાં ઉપસ્થિત રહયા હતા. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની વિકાસના મૂલ્યો આધારિત રાજનીતિનું ભારતને વિશ્વગુરૂ …
-
GujaratElectionResultગુજરાત
રાજકોટ દક્ષિણ બેઠક માટે ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટિલાળાએ ભાજપ પાસે માંગી ટિકીટ, રાજકારણ ગરમ
by Vipul Pandyaby Vipul Pandyaઆવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે રાજકોટ દક્ષિણ બેઠક હાઇપ્રોફાઇલ બની છે. ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાએ આ બેઠક પર ટિકિટ માટે ભાજપ સમક્ષ માંગ કરી છે. PM મોદી સાથે મુલાકાત દરમ્યાન ખોડલધામના ચેરમેનનરેશ …
-
GujaratElectionResultએક્સક્લુઝીવગુજરાત
ખોડલધામના આગેવાનોએ PMશ્રી સાથે 45 મિનિટ શું ચર્ચા કરી? રમેશ ટીલાળા કહી આ વાત
by Vipul Pandyaby Vipul Pandyaખોડલધામના આગેવાનોએ PMશ્રીને ધ્વજા ચડાવવા માટે આમંત્રણ આપ્યુંવડાપ્રધાને ધ્વજા ચડાવવા માટે આમંત્રણ સ્વીકાર્યુંવડાપ્રધાનની મુલાકાત સુચક માનવામાં આવી રહી છેપાટીદાર સમાજની મહત્વની સંસ્થાઓમાંની એક ખોડલધામ સંસ્થાના પ્રમુખ નરેશ પટેલ અને સંસ્થાના …
-
GujaratElectionResultગુજરાત
ખોડલધામના ચેરમેન નરેશ પટેલે 45 મિનિટ સુધી કરી વડાપ્રધાનશ્રી સાથે મુલાકાત
by Vipul Pandyaby Vipul Pandyaખોડલધામના ચેરમેન નરેશ પટેલે પીએમશ્રી સાથે કરી મુલાકાતવડાપ્રધાનશ્રી સાથે 45 મિનિટ સુધી થઈ ચર્ચાખોડલધામ પધારવા વડાપ્રધાનશ્રીને આમંત્રણ પાઠવ્યુંટ્રસ્ટી રમેશ ટીલાળાએ કરી ગુજરાત ફર્સ્ટ સાથે વાતવડાપ્રધાનશ્રી સાથે શુભેચ્છા મુલાકાત કરી: રમેશ …
-
ગુજરાત
સતત છઠ્ઠા વર્ષે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી
by Vipul Pandyaby Vipul Pandyaઆંતરરાષ્ટ્રીય યોગ દિવસ દર વર્ષે 21મી જૂને ઉજવવામાં આવે છે. આ દિવસ વર્ષનો સૌથી લાંબો દિવસ છે અને યોગ પણ વ્યક્તિને લાંબુ આયુષ્ય પ્રદાન કરે છે. આજે આ વિશ્વ યોગ …
-
GujaratElectionResultએક્સક્લુઝીવગુજરાત
દરેક પક્ષમાં સારા લોકો આવે તે માટે ખોડલધામ મદદ કરશે : નરેશ પટેલ
by Vipul Pandyaby Vipul Pandyaરાજકારણમાં જોડાવાનું હાલ પુરતું મોકૂફ રાખવાની જાહેરાત કરનારા પાટીદાર અગ્રણી નરેશ પટેલે ‘ગુજરાત ફર્સ્ટ’ સાથેની એક્સક્લયુઝીવ વાતચીતમાં કહ્યું કે દરેક પક્ષમાં સારા લોકો આવે તે માટે ખોડલધામ મદદ કરશે. તેમણે …