કચ્છના કિનારે બિપોરજોય ત્રાટકી ચુક્યુ છે. ભારે પવન સાથે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારો તરફ તોફાન આગળ વધ્યું અને મોડી રાત સુધી ચાલતી લેન્ડફોલની પ્રક્રિયામાં અનેક સ્થળોએ વૃક્ષો અને વીજપોલ તુટ્યાના અહેવાલો …
-
-
અંતે બિપરજોય સંપૂર્ણપણે જખૌના દરિયાકાંઠે ટકરાયું છે. 6 કલાક બાદ અંતે વાવાઝોડાની આંખનું લેન્ડફૉલ થયું છે. અને વાવાઝોડાની વિનાશક અસરો દરિયાકાંઠે દેખાવાની હવે શરુઆત થશે. છેલ્લા 5 કલાકથી બિપોરજોય વાવાઝોડું …
-
ગુજરાત
Cyclone Biporjoy : જ્યારે વાવાઝોડું દરિયાકાંઠે ટકરાય ત્યારે શું થાય છે? જાણો
by Viral Joshiby Viral JoshiCyclone Biporjoy ની લેન્ડફોલ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જે મોડી રાત સુધી ચાલે તેવી શક્યતા છે. કચ્છના જખૌની નજીક તેનું લેન્ડફોલ થવાનું છે. શું તમને ખ્યાલ છે વાવાઝોડું દરિયા …
-
કચ્છમાં ત્રાટકેલું બિપોરજોય વાવાઝોડું હાલ જખૌથી 20 કિમી દુર છે. હવામાન વિભાગનું અનુમાન છે કે વાવાઝોડાની આંખનો થોડો ભાગ જખૌ પોર્ટ પાસે પહોંચ્યો છે. હાલ વાવાઝોડની પવનની ગતિ 115 કિમીથી …
-
ગુજરાત
કચ્છના નલિયા અને નારાયણ સરોવરમાં રાત્રે 10 વાગે કેવો માહોલ..?વાંચો
by Vipul Pandyaby Vipul Pandyaબિપોરજોય વાવાઝોડું કચ્છના દરિયા કિનારે ત્રાટકી ચુક્યું છે. જો કે આ લખાય છે ત્યારે રાત્રે 9 અને 55 મિનીટે કચ્છના નારાયણ સરોવર અને નલિયામાં વાતાવરણ શાંત છે અને પવનની ગતિમાં …
-
હાલ સાયકલોન જખૌ થી 30 કિમિ દૂર છે. દ્વારકાથી 110 કિમી દુર છે આજ મોડી રાત સુધીમાં તે સંપૂર્ણ લેન્ડ ફોલ થશે હાલ સાયકલોનનો આગળનો ભાગ તટ સુધી પહોંચ્યો છે. …
-
બિપોરજોય વાવાઝોડું કચ્છના જખૌ દરિયા કાંઠે ટકરાઇ ચુક્યું છે. લેન્ડ ફોલ થતાં જ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હજું પણ અતિ ભારે વરસાદની શંકા છે. લેન્ડ ફોલની …
-
ગુજરાતના દરિયા કાંઠે તબાહીના દ્રષ્યો ઠેર ઠેર વૃક્ષ અને વીજ પોલ ધરાશાયી વાવાઝોડા બિપોરજોયે ધારણ કર્યું રૌદ્ર સ્વરુપ જખૌની આસપાસ 100 કિમી સુધી નુકશાન અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપોરજોય વાવાઝોડુ ગુજરાતના …
-
ગુજરાત
લેન્ડફોલ થવાની તૈયારી , એ પહેલાજ જોવા મળ્યુ બિપરજોયનું રૌદ્ર રૂપ
by Vishal Daveby Vishal Daveજખૌથી 70 કિમી દુર છે અને જખૌ તથા આસપાસના વિસ્તારમાં તેની અસર દેખાવાની શરુઆત થઇ ગઇ છે. વાવાઝોડાની વિનાશક અસરો દરિયા કાંઠે દેખાવાની શરુઆત થઇ ગઇ છે. હજું લેન્ડ ફોલ …
-
ગુજરાત
15 જૂનની સાંજે લેન્ડફોલ થશે વાવાઝોડુ બિપરજોય , રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની સંભાવના
by Vishal Daveby Vishal Daveબિપરજોય વાવાઝોડું 15મી જૂનની સાંજે જખૌ બંદર પાસેથી પસાર થશે. ૧૫ જૂન સાંજ સુધીમાં વાવાઝોડું માંડવી અને કરાચી વચ્ચે લેન્ડફોલ થશે.આ કારણે રાજ્યમાં તોફાની વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી …