Ram Mandir: રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારત સહિત દુનિયાભરના લોકોમાં આ કાર્યક્રમને લઈને ઘણો જ આનંદ જોવા મળી રહ્યો છે. આ કાર્યક્રમમાં …
-
-
રામ મંદિર
Ram Mandir : ડ્રાયફ્રૂટ્સ લાડુ, તુલસીની દાળ, રામ દિયા… અયોધ્યામાં મહેમાનોને મળશે આ ખાસ પ્રસાદ, જુઓ તસવીરો
by Dhruv Parmarby Dhruv ParmarRam Mandir : સોમવારે એટલે કે 22 મી જાન્યુઆરીએ રામ મંદિરમાં રામ લલ્લાની મૂર્તિનો અભિષેક કરવામાં આવશે. જેના કારણે અયોધ્યાની દરેક ગલી અનોખો આધ્યાત્મિક અનુભવ અનુભવી રહી છે. સમગ્ર રામનગરી …
-
રાષ્ટ્રીય
250 વર્ષ જૂનું Ram Mandir, ગામના દરેક વ્યક્તિનું નામ શરૂ થાય છે રામથી
by Hardik Shahby Hardik Shahભગવાન રામ (Ram) દરેકના હ્રદયમાં વાસ કરે છે. આજે એક એવો સમય આવ્યો છે કે લોકો ખરેખરમાં ભગવાન રામ (Lord Ram) આવવાના હોય તેવી અનુભૂતિ કરી રહ્યા છે. આજે સમગ્ર …
-
રાષ્ટ્રીય
Ram Mandir : સમગ્ર વિશ્વમાં આજે ભગવાન રામનો પુનઃઅવતાર થવાનો હોય તેવો ભાવ
by Hardik Shahby Hardik ShahRam Mandir News : અયોધ્યા (Ayodhya) માં આજે રામમય માહોલ છે. જ્યા જુઓ ત્યા લોકો રામ મંદિર (Ram Mandir) ની પ્રાણ પ્રતિષ્ઠાને લઇને ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. જોકે, ભારત …
-
ગુજરાત
Ahmedabad : ગુજરાત યુનિ.માં મૈથિલી ઠાકુર, નિરજ પરીખ અને હાર્દિક દવેના સૂરથી લોકો રામભક્તિના રંગમાં રંગાયા
by Vipul Senby Vipul Senઅયોધ્યામાં (Ayodhya) ઐતિહાસિક રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને (Pran Pratishtha Mohotsav) લઈ સમગ્ર દેશ ભગવાન શ્રી રામની ભક્તિના રંગમાં રંગાઈ ગયો છે. આ મહોત્સવને લઈ સમગ્ર દેશમાં વિવિધ રાજ્ય, શહેર …
-
ગુજરાત
Ramayan Serial નું શૂટિંગ ક્યાં થયું હતું ? જાણો આજે ત્યા કેવો છે માહોલ
by Hardik Shahby Hardik ShahRamayan Serial : અયોધ્યામાં બની રહેલા ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. દેશમાં અત્યારે રામાયણમય માહોલ સર્જાઈ રહ્યો છે. એવા …
-
રાષ્ટ્રીય
Ayodhya : ભગવાન શ્રી રામની ભવ્ય આકૃતિ 14 લાખ રંગબેરંગી દીવાઓથી બનાવવામાં આવી
by Hardik Shahby Hardik ShahAyodhya : અયોધ્યાના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ રામનગરીમાં ઉત્સવોનો માહોલ જોવા મળી રહ્યો છે. આ જ ક્રમમાં અયોધ્યામાં આવેલી વિશ્વની સૌથી …
-
આંતરરાષ્ટ્રીય
3500 કિમી દૂર બીજી અયોધ્યા…’રામ’હજુ પણ આ દેશના રાજા છે,આ શહેરનું નામ જાણીને ચોંકી જશો
by Hiren Daveby Hiren Daveભારતમાં સ્થિત શ્રી રામ જન્મભૂમિ અયોધ્યાથી 3500 કિલોમીટર દૂર થાઈલેન્ડમાં એક અયોધ્યા પણ છે. શ્રી રામે આ બે અયોધ્યા વચ્ચેનું અંતર દૂર કર્યું છે. કારણ કે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં …
-
ધર્મ ભક્તિ
શા માટે દશેરાને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે, અને શું છે તેનું મહત્વ ?
by Harsh Bhattby Harsh Bhattદશેરાને ભારતના સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક ગણવામાં આવે છે. જે અનિષ્ટ પર સત્યના જીતની ઉજવણી કરે છે. આ તહેવાર રાક્ષસ રાજા રાવણના અહંકાર અને અધર્મ ઉપર ભગવાન રામના ધર્મ અને …
-