મહાશિવરાત્રિના (Mahashivratri) પર્વને ગુજરાત સહિત દેશભરમાં ખૂબ જ ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઊજવવામાં આવે છે. મહાશિવરાત્રિ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં (Gujarat) ઠેર ઠેર શિવભક્તો દ્વારા …
-
ગુજરાત
-
ગુજરાત
Girnar Wall Painting: મહાશિવરાત્રીના મહાપર્વ પર પ્લાસ્ટિક જાગૃતિ માટે ભીત ચિત્ર સ્પર્ધાનું કરાયું આયોજન
by Aviraj Bagdaby Aviraj BagdaGirnar Wall Painting: ગુજરાતમાં પ્રસિદ્ધ મહાશિવરાત્રી (Mahashivratri) ના મેળાનો તા.5 માર્ચે વિધિવત રીતે પ્રારંભ થશે. ત્યારે મહાશિવરાત્રી (Mahashivratri) ના મેળામાં પધારતા ભાવિકોને પ્રતિબંધિત પ્લાસ્ટિક (Plastic) ની ચીજ વસ્તુઓ સાથે ન …
-
ગુજરાત
Girnar : ગિરનાર અભયારણ્યમાં પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ, અમલવારી માટે 6 ટીમોની રચના!
by Vipul Senby Vipul Senગિરનાર પર્વત (Girnar) પર આવેલા મંદિરોની નજીક ગંદકી મામલે હાઈકોર્ટના (High Court) નિર્દેશો બાદ રાજ્ય સરકાર દ્વારા કોર્ટમાં સોગંદનામું રજૂ કરાયું હતું. રાજ્ય સરકારના પ્રિન્સિપાલ સેક્રેટરીએ હાઇકોર્ટમાં આ સોગંદનામું રજૂ …
-
ધર્મ ભક્તિ
મહાશિવરાત્રીની સમગ્ર દેશમાં ઉજવણી, ઉજ્જૈનમાં તૂટ્યો અયોધ્યાનો રેકોર્ડ
by Vipul Pandyaby Vipul Pandyaશિવ-પાર્વતીના લગ્ન ઉત્સવ મહાશિવરાત્રીની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી. આ કડીમાં, શનિવારે સાંજે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં જ્યોતિ અર્પણ કાર્યક્રમ 2023ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. અહીં ક્ષિપ્રા નદીના કિનારે 18 લાખ …
-
ગુજરાતમાં અંબાજી, સોમનાથ અને દ્વારકા બાદ પોરબંદરના ભોજેશ્વર મંદિરમાં ભોજેશ્વર મહાદેવને સવા કિલો સોના ચાંદીનો શણગાર ચઢાવવામાં આવે છે.સામાન્ય રીતે શિવજી ને ભસ્મ અને પુષ્પોનો શણગાર કરવામા આવતો હોય છે. …
-
ગુજરાત
ભરૂચ જિલ્લામાં મહાશિવરાત્રીની સવારથી જ શિવ મંદિરો ભક્તોથી ઉભરાયા, હર હર મહાદેવના નાદ સાથે ભક્તોએ ભાંગની પ્રસાદીની મજા માણી
by Vipul Pandyaby Vipul Pandyaભરૂચ જિલ્લાની પવિત્ર ભૃગુઋષિની ભૂમિ ઉપર જેટલા કંકર એટલા શંકર માનવામાં આવે છે અને ભરૂચ જિલ્લો શિવ મંદિરોથી ભરપૂર રહ્યો છે ત્યારે મહાશિવરાત્રીના પવિત્ર દિવસે શિવ મંદિરોમાં વિશેષ આયોજન કરવામાં …
-
મહાશિવરાત્રીએ શિવ ભક્તો માટે શુભ સમાચાર25 એપ્રિલે ખુલશે ભગવાન કેદારનાથના દ્વારસવારે 6.20 કલાકે મેષ રાશિમાં ખુલશે દ્વારઉખીમઠમાં મળી પંચ કેદારની ખાસ બેઠક બેઠકમાં દ્વાર ખોલવાની તારીખ નક્કી કરાઇવર્ષો જૂની પરંપરા અનુસાર, …
-
આંતરરાષ્ટ્રીયધર્મ ભક્તિ
પાકિસ્તાનમાં આવેલું 5 હજાર વર્ષ જુનુ શિવ મંદિર, જાણો તેનું પૌરાણિક મહત્વ
by Vipul Pandyaby Vipul Pandyaપાડોશી દેશ પાકિસ્તાન (Pakistan)ના પંજાબ પ્રાંતમાં આવેલ ચકવાલમાં કુદરતી સૌંદર્યની વચ્ચે એક હિન્દુ મંદિર છે, જેનું પૌરાણિક મહત્વ છે. ભગવાન શિવને સમર્પિત આ મંદિરનો ઈતિહાસ 5000 વર્ષ જૂનો છે. આ …
-
ધર્મ ભક્તિ
મહાશિવરાત્રી પર રૂદ્રાભિષેક કરવાથી થશે દરેક મનોકામના પૂર્ણ, જાણો તેના પ્રકાર અને મહત્વ
by Vipul Pandyaby Vipul Pandyaઆ વર્ષે 18 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે. હિંદુ કેલેન્ડર મુજબ, મહાશિવરાત્રીનો આ શુભ તહેવાર ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તારીખે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન ભોલેનાથની …
-
ધર્મ ભક્તિ
શંભુ શરણે પડી..માંગુ ઘડીએ ઘડી…મહાશિવરાત્રીનું આજે પાવન પર્વ
by Vipul Pandyaby Vipul Pandyaઆજે ભગવાન શિવની આરાધનાનું પર્વ મહાશિવરાત્રી (Mahashivratri) છે. વહેલી સવારથી જ શિવાલયો ભક્તોથી ઉભરાઇ રહ્યા છે. મહાશિવરાત્રીના પાવન પર્વે ભક્તો ભોળાનાથની પૂજા અર્ચના કરી તથા જળ અને બિલી પત્ર ચઢાવીને …