જૂનાગઢની ભવનાથ તળેટીમાં યોજાતો મહાશિવરાત્રીનો મેળો હવે અંતિમ ચરણમાં છે અને આવતીકાલે શાહી સ્નાન સાથે મેળાની પૂર્ણાહુતી થશે, મેળા દરમિયાન ભવનાથ મહાદેવ મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી અને …
-
-
ગુજરાતધર્મ ભક્તિ
જૂનાગઢમાં અનાદિકાળથી આયોજીત થતા ભવનાથ મેળા સાથે જોડાયેલી છે આ લોકવાયકાઓ, ભગવાન શિવ ખુદ આવે છે રવાડીમાં
by Vipul Pandyaby Vipul Pandyaસાધુઓના પિયર ગણાતા જુનાગઢ (Junagadh) ગીરનારની (Girnar) ભવનાથ તળેટીમાં આયોજીત થતાં મહાશિવરાત્રીના મેળામાં આ વખતે લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યાં છે. મેળાને લઈને સાધુ સંતો, વહીવટી તંત્ર, મહાનગરપાલિકા, પોલીસ તંત્ર …
-
ગુજરાત
મહાશિવરાત્રી પર કરો આ મંત્રોનો જાપ, ભોલેનાથ તમને આપશે ઈચ્છિત વરદાન
by Vipul Pandyaby Vipul Pandyaમહાશિવરાત્રીનો શુભ તહેવાર દર વર્ષે ફાગણ માસમાં કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, આ પવિત્ર તહેવાર ભગવાન શિવને સમર્પિત છે. આ દિવસે ભગવાન શિવના ભક્તો તેમના …
-
ધર્મ ભક્તિ
મહાશિવરાત્રી પર કરો આ અચૂક ઉપાય, શનિ સાથે જોડાયેલા તમામ કષ્ટો થશે દુર
by Vipul Pandyaby Vipul Pandyaસનાતન ધર્મમાં મહા શિવરાત્રીનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્નનો દિવસ છે. આ વર્ષે મહાશિવરાત્રી 18 ફેબ્રુઆરી 2023, શનિવારે ઉજવવામાં આવશે. ફાગણ …
-
વડોદરા
મહાશિવરાત્રી પહેલા વડોદરાવાસીઓને સુવર્ણ જડિત મહાદેવના દર્શનનો લ્હાવો
by Vipul Pandyaby Vipul Pandyaમહાશિવરાત્રી પહેલા વડોદરાવાસીઓને સુવર્ણ જડિત મહાદેવના દર્શન સુરસાગર તળાવના મધ્યમાં 111 ફૂટની સર્વેશ્વર મહાદેવની મૂર્તિને સોનાનો ચઢાવ્યો છે ઢોળમહાદેવની સોનેરી મૂર્તિના દર્શન ભક્તો માટે આજથી મૂક્યા ખુલ્લા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાશિવરાત્રિએ વડોદરાવાસીઓને …
-
જૂનાગઢ
ગીરનારની ભવનાથ તળેટીમાં ઐલૌકિક મહાશિવરાત્રીના મેળાનો થશે પ્રારંભ, જૂનાગઢમાં ગુંજશે હર હર મહાદેવનો નાદ
by Vipul Pandyaby Vipul Pandyaજૂનાગઢની ભવનાથ તળેટીમાં આવતીકાલથી મહાશિવરાત્રીના મેળાનો વિધિવત રીતે પ્રારંભ થશે, મેળામાં દર વર્ષની જેમ લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે ત્યારે મેળાને લઈને સાધુ સંતો, વહીવટી તંત્ર, મહાનગરપાલિકા, પોલીસ તંત્ર, એસ.ટી. …
-
ગુજરાત
સવારે અને સાંજે અદ્રશ્ય થઇ જાય છે આ અદ્દભુત મંદિર, દર્શન માટે દુર દુરથી આવે છે લોકો
by Vipul Pandyaby Vipul Pandyaભારતમાં ઘણા એવા મંદિરો છે. જે આખી દુનિયામાં ઘણા પ્રસિદ્ધ છે. આ મંદિરોમાં દર્શન કરવા માટે લોકો દુર દુરથી આવે છે. ભારતમાં ભગવાન શિવના પણ ઘણા પ્રાચીન મંદિર છે જે …
-
મહાશિવરાત્રીના મેળાના આયોજન અંગે બેઠક યોજાઈકલેક્ટર કચેરી ખાતે મહાશિવરાત્રી મેળા માટે ખાસ બેઠકવહીવટી તંત્ર, સાધુ સંતો, સંસ્થાના આગેવાનોની યોજાઈ બેઠકવહીવટી તંત્ર દ્વારા શિવરાત્રી મેળા માટે 13 કમિટી બનાવાઈબેઠકને લઈને સામાજીક …
-
ગુજરાત
જૂનાગઢમાં સાધુ સંતોની ભવ્ય રવાડી અને શાહી સ્નાન સાથે શિવરાત્રીનો મેળો પૂર્ણ
by Vipul Pandyaby Vipul Pandyaમહાશિવરાત્રિના પવિત્ર દિવસે આજે રાજ્યના તમામ શિવાલયો ‘હર હર મહાદેવ’ના નાાદથીી ગુંજી ઉઠ્યા હતા. દરેક શવાલયોમાં ભક્તોનો મેળાવડો જામ્યો હતો. ત્યારે ખાસ કરીને ગરવા ગિરનારની ગોદમાં ભવનાથની તળેટીમાં આજે અલગ …
-
ગુજરાત
બિલીપત્ર અનેક બિમારીનું બની શકે મારણ! જાણો બિલીપત્રના આયુર્વેદીક માહાત્મ્ય વિષે
by Vipul Pandyaby Vipul Pandyaમહાદેવને રીઝવવાનો દિવસ એટલે કે મહાશિવરાત્રી. મહાશિવરાત્રીના પાવન દિવસે તમામ લોકો ભોળાનાથની ભક્તિમાં લીન જોવા મળે છે. તેમાં પણ મહાશિવરાત્રીની વાત આવે એટલે તરત યાદ આવે – ભાંગ, ઉપવાસ, બિલીપત્ર …