લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો આંચકો લાગ્યો છે. મધ્ય ગુજરાતના આમ આદમી પાર્ટીના આગેવાનો ભાજપમાં જોડાયા છે. આજે ગાંધીનગર પ્રદેશ ભાજપ કાર્યાલયમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં મધ્ય …
-
-
મહીસાગર જિલ્લાના પ્રાથમિક શૈક્ષણિક ક્ષેત્રે ફરી એકવાર બળાત્કારી આસારામ ચર્ચાનો વિષય બન્યો છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના સરકારી મોબાઈલ નંબર પર પ્રોફાઈલમાં આસારામનો ફોટો લગાડેલો સ્ક્રીન શોટ વાયરલ થયો છે. …
-
ગુજરાત
મહીસાગર : શિક્ષણ અધિકારી આવ્યા ફરી વિવાદમાં, બળાત્કારી આસારામના ફોટાને લઈને ઉઠ્યા સવાલો…
by Dhruv Parmarby Dhruv Parmarમહીસાગર જિલ્લાના પ્રાથમિક શૈક્ષણિક ક્ષેત્રે ફરી એકવાર બળાત્કારી આસારામ ચર્ચાનો વિષય બન્યો છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના સરકારી મોબાઈલ નંબર પર પ્રોફાઈલમાં આસારામનો ફોટો લગાડેલો સ્ક્રીન શોટ વાયરલ થયો છે. …
-
મહિસાગરમાં ST બસ ડ્રાઈવરની બેદરકારીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં ચાલુ બસે મોબાઈલ પર વાત કરતો ડ્રાઈવર કેમેરામાં કેદ થયો છે. લુણાવાડાથી અમદાવાદની બસનો વીડિયો વાયરલ થતા લોકોમાં રોષ ફોલાયો …
-
ગુજરાત
મહીસાગર : ભૂલ તંત્રની ભોગવ્યું ઉમેદવારોએ!, બે વિદ્યાર્થી તલાટીની પરીક્ષા ન આપી શક્યા
by Dhruv Parmarby Dhruv Parmarરાજ્યમાં આજે તલાટી કમ મંત્રીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ છે. ઉમેદવારોને પેપર લાંબુ લાગ્યું હતું અને તેમાં સમય ઘટ્યો હોવાનું જણાયુ હતું. મહીસાગરથી પેપરમાં છબરડો થયો હોય તેવા સમાચાર …
-
ગુજરાત
વીરપુર ગ્રામપંચાયત દ્વારા નગર માં તેમજ મંદિરની સામે જ કચરો ઠાલવતા સ્થાનિકોમાં ભારે રોષ
by Vipul Pandyaby Vipul Pandyaમહિસાગર (Mahisagar) જિલ્લાના વીરપુર નગર નો કચરો વીરપુર નગરમાં જ નાખતા દુર્ગંધ થી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે ત્યારે ઠેર ઠેર માંદગી છવાઈ રહી છે છતાં તંત્ર મૌન જોવા …
-
મહીસાગર જિલ્લાના બાલાસિનોર હાઇવે પર પોલીસની નકલી ઓળખ આપી ઠગાઈ કરતો કિસ્સો સામે આવ્યો છે બાલાસિનોર તાલુકાના ફાગવેલ થી બાલાસિનોર ની વચ્ચે આવેલ વડદલા ગામ પાસેથી પસાર થતાં બાઈક સવાર …
-
ગુજરાત
મહિસાગરની 3 બેઠકોમાં પક્ષ વિરોધી કામ કરનારાઓને ગાંધીનગરનું તેડું
by Vipul Pandyaby Vipul Pandyaવિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ અને નવી સરકારની રચના બાદ પ્રદેશ ભાજપ એક્શન મોડમાં આવ્યું છે અને ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. મહીસાગર જિલ્લાની 3 વિધાનસભા …
-
મહીસાગર (Mahisagar) જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા વિસ્તારમાં ખેડૂતોને પિયતનું પાણી આપતી કેનાલ (Canal) જમીન પરથી ગાયબ થતાં ખેડૂતો કેનાલ ખાતાના અધિકારીઓ પાસે થી ખેડૂતોની સંપાદિત કરેલ જમીન પાછી માગી આવેદન …
-
GujaratElectionResultગુજરાત
મહીસાગરમાં ક્યા સમાજે કેમ આપી ચૂંટણી બહિષ્કારની ચીમકી, જાણો શું છે કારણ
by Vipul Pandyaby Vipul Pandyaવિરપુર તાલુકાના બેતાલીસ કડવા પાટીદાર સમાજ દ્વારા સિંચાઈના તેમજ પીવાના પાણીના પ્રશ્નો માટે ઉગ્ર આંદોલન તથા મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.15 વર્ષથી સિંચાઇ વિભાગમાં રજૂઆતો કરી હોવા છતાં સમસ્યા ઠેરની …