મણીપુરમાં કાંગપોકપી જિલ્લામાં બે હરીફ જૂથો વચ્ચે ગોળીબારમાં 2 લોકો માર્યા ગયા હતા. આ હિંસા બાદ કાંગપોકપી જિલ્લામાં આદિવાસી સંગઠન દ્વારા જિલ્લા બંધનું એલાન કરવામાં આવ્યું હતું. એક પોલીસ અધિકારીના …
-
-
રાષ્ટ્રીય
Manipur Violence : કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી, 9 મૈતેઈ ઉગ્રવાદી જૂથો પર પ્રતિબંધ
by Dhruv Parmarby Dhruv Parmarકેન્દ્ર સરકારે સોમવારે 9 Meitei ઉગ્રવાદી જૂથો અને તેમના સંલગ્ન સંગઠનો પર દેશ વિરોધી પ્રવૃત્તિઓ અને સુરક્ષા દળો પર ઘાતક હુમલાઓ માટે પ્રતિબંધ મૂક્યો છે. આ સંગઠનો મોટાભાગે મણિપુરમાં સક્રિય …
-
મણીપુરમાં છેલ્લા 6 મહિનાથી હિંસા ચાલી રહી છે.જેથી છેલ્લા 6 મહિનાથી મણિપુર હિંસાની આગમાં સળગી રહ્યું છે.બધાની વચ્ચે થોડો સમય વાતાવરણ થોડું શાંત થઈ ગયું હતું,પરંતુ 2 વિદ્યાર્થીઓના મોત થયા …
-
Read
મણીપુર હિંસાનું ખાલિસ્તાની કનેક્શન, કેનેડામાં આદિવાસી નેતાના ભાષણ બાદથી સુરક્ષા એજન્સીઓ સતર્ક
by Vishal Daveby Vishal Daveકેનેડામાં હાજર મણિપુરના કુકી-જો જનજાતિ સમુહના એક નેતાએ ઉત્તર-પૂર્વ રાજ્યમાં થઈ રહેલી હિંસા પર ભાષણ આપ્યું હતું. જેના કારણે નવો વિવાદ ઉભો થયો છે. હકીકતમાં, ઓગસ્ટની શરૂઆતમાં, કેનેડાના સરે શહેરના …
-
રાષ્ટ્રીય
Manipur Violence : મણિપુરમાં ભાજપની ઓફિસ સળગાવ્યા બાદ, CM બિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ
by Hiren Daveby Hiren Daveમણિપુરમાં ફરી એકવાર સ્થિતિ વણસી છે. મેઇતેઇ સમુદાયના બે ગુમ થયેલા વિદ્યાર્થીઓની હત્યા બાદ રાજ્યમાં ફરી એકવાર હિંસા ભડકી ઉઠી છે. ગુરૂવારે ગુસ્સે થયેલા પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે ઘણી …
-
રાષ્ટ્રીય
Manipur violence : મણિપુરમાં સ્થિતિ ફરી વણસી, દેખાવકારોએ ભાજપ કાર્યાલયને આગ ચાંપી
by Dhruv Parmarby Dhruv Parmarમણિપુરમાં ફરી એકવાર સ્થિતિ વણસી રહી છે. મેઇતેઇ અને કુકી સમુદાયો વચ્ચે શરૂ થયેલી હિંસા અટકી રહી નથી. એક તરફ પર્વતીય વિસ્તારોમાં AFSPAને 6 મહિના માટે લંબાવવામાં આવી છે, તો …
-
મણિપુરમાં સામાન્ય થઈ રહેલી સ્થિતિ વચ્ચે આજે વિધાનસભાનું એક દિવસનું મહત્વપૂર્ણ સત્ર છે. વિધાનસભા સત્રમાં રાજ્યની સ્થિતિ પર ચર્ચા થશે. વિધાનસભાનું આ સત્ર ત્રણ મહિના બાદ થઈ રહ્યું છે. રાજ્યમાં …
-
રાષ્ટ્રીય
Manipur Violence : કેન્દ્ર સરકાર કુકી સમુદાયના નેતાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરશે, અનેક મુદ્દાઓ પર થશે ચર્ચા
by Dhruv Parmarby Dhruv Parmarમણિપુરમાં 3 મેથી વંશીય હિંસાની આગમાં સળગી રહ્યું છે. મેઇતેઇ અને કુકી સમુદાયના લોકો એકબીજાના જીવના દુશ્મન બની ગયા છે. એક જ રાજ્યના બે જિલ્લાઓને બફર ઝોનમાં વહેંચવામાં આવ્યા છે. …
-
રાષ્ટ્રીય
મણિપુર હિંસા મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ યોજી, જાણો શું કહ્યું
by Hiren Daveby Hiren Daveરાહુલ ગાંધીએ પત્રકાર પરિષદને સંબોધી હતી. આ દરમિયાન તેમણે સંસદમાં વડાપ્રધાન મોદીએ અવિશ્વાસ પ્રસ્તાવ અંગે આપેલા જવાબ અંગે પણ પ્રતિક્રિયા આપી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે મણિપુર છેલ્લા ઘણા મહિનાઓથી …
-
રાષ્ટ્રીય
આજે લોકસભાના ચોમાસુ સત્રનો છેલ્લો દિવસ તોફાની બનવાની શક્યતા..!
by Vipul Pandyaby Vipul Pandyaશુક્રવારે (11 ઓગસ્ટ) લોકસભાના ચોમાસુ સત્ર (monsoon session)નો છેલ્લો દિવસ છે. આ વખતે સમગ્ર સત્ર મણિપુર પર ચર્ચાના મુદ્દાને લઈને તોફાની રહ્યું છે. ગૃહના નેતા અધીર રંજન ચૌધરીને ગુરુવારે (10 …