દેશની વિવિધ સીમાઓ પર સૈનિકની વિવિધ બટાલિયન ફોજ રક્ષા કરી રહી છે જેના થકી દુશ્મનો આપણાં દેશમાં ઘુસી શકતા નથી. કારગીલ યુધ્ધ દરેક ભારતવાસી ભૂલી નહીં શકે જેમાં દુશ્મન દેશ…
-
-
રાષ્ટ્રીય
14 ફેબ્રુઆરી ભારતીયો માટે Black Day, કેવો બદલો લીધો ભારતે ?
by Vipul Pandyaby Vipul Pandya14મી ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે (Valentine’s Day) તરીકે ઉજવવામાં આવે છે પરંતુ આપણે ભારતીયો માટે આજનો દિવસ ખુબ જ દુ:ખદ છે. કારણ કે બરાબર 4 વર્ષ પહેલા 14મી ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામામાં ભારતીય જવાનો (Indian Troops) પર આતંકી હુમલો (Terror attack) થયો હતો જેમાં 40 જવાનો શહીદ થયા હતા. ત્યારબાદ ભારતે પણ કરારો જવાબ આપ્યો હતો અને બાલાકોટ એર સ્ટ્રાઇક કરીને આતંકીઓને સબક શીખવાડ્યો હતો. પુલવામા હુમલાને આજે 4 વર્ષ પૂર્ણપુલવામા હુ
-
એક્સક્લુઝીવગુજરાત
મા, મેં બંદૂક ફોડવામાં પ્રથમ નંબર મેળવ્યો, 100 રૂપિયાનું ઇનામ મેળવ્યું
by Vipul Pandyaby Vipul Pandyaઆજે કારગિલ વિજય દિવસ છે. 1999માં આજના દિવસે ભારતે પાકિસ્તાન સાથે 60 દિવસ સુધી ચાલેલા યુદ્ધમાં જીત મેળવી હતી. ભારતનો કોઈપણ નાગરિક કારગીલ વોર કેમ ભૂલી શકે ? એ યુદ્ધમાં અનેક ભારતીય નવલોહિયા યુવાનો શહીદ થયા હતા. પાકિસ્તાનના પીઠ પાછળના આ હુમલામાં શહીદ થયેલા અનેક પરિવારો સહિત દેશના નાગરીકો આજે કારગિલ દિવસને યાદ કરી રહ્યો છે અને શહાદતને સલામ કરી રહ્યા છે. આ યુદ્ધમાં જામનગર જિલ્લાના ભાણવડ ત
-
ગુજરાત
ગુજરાતનો સૌથી મોટો મ્યુઝિકલ મલ્ટી મીડિયા શો, જેમાં લાગે કે જાણે સાક્ષાત શહીદો મળવા આવ્યા છે
by Vipul Pandyaby Vipul Pandyaતમે ક્યારેય દેશદાઝને જાઇ છે? તમને ખબર છે કે દેશભક્તિ કેવી દેખાય છે? તમને થશે કે દેશદાઝ અને દેશભક્તિ એ તો લાગણી છે, તેનું મૂર્ત સ્વરુપ થોડું હોય, તેને થોડી જાઇ શકાય? પરંતુ અમદાવાદ શહેરના હજારો લોકોએ દેશભક્તિને જાઇ છે. લોકોએ જાયું કે દેશદાઝ કેવી હોય છે. અલબત્ત આ હજારો લોકો પણ આ દેશભક્તિ અને દેશદાઝની આભા અને આકૃતિનો જ ભાગ હતા. શહીદ દિવસના અવસર પર ૨૩ માર્ચ અને ૨૪ માર્ચ એમ બે દિવસ શહેરના બે à