JP Nadda And Mohan Bhagwat: ભારત આજે 26 જાન્યુઆરી 2024ના દિવસે 75મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યું છે. સરળ ભાષામાં વાત કરીએ 26 જાન્યુઆરી 1950માં ભારતનું સંવિધાન તૈયાર થયું અને ભારત …
-
-
ગુજરાત
Amit Shah : રામોત્સવ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ, જાણો વિગત
by Vipul Senby Vipul Senહાલ સમગ્ર દેશ રામભક્તિમાં લીન છે. આજે અયોધ્યમાં (Ayodhya) રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ (Ram Mandir Pran Pratishtha Mohotsav) ઊજવાયો. વર્ષોના સંઘર્ષ બાદ આજે અયોધ્યામાં રામલલા રામમંદિરમાં બિરાજમાન થયા છે. આ …
-
રામ મંદિર
Ram Mandir : મોહન ભાગવતથી લઈ બોલિવુડના આ સિતારાઓ પહોંચ્યા અયોધ્યા
by Hiren Daveby Hiren DaveRam Mandir: રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારત સહિત દુનિયાભરના લોકોમાં આ કાર્યક્રમને લઈને ઘણો જ આનંદ જોવા મળી રહ્યો છે. આ કાર્યક્રમમાં …
-
ગુજરાત
RSS : મોહન ભાગવત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વચ્ચે ભૂજમાં મહત્વની બેઠક
by Vipul Pandyaby Vipul Pandyaઅહેવાલ—કૌશિક છાયા, કચ્છ આરએસએસની રાષ્ટ્રીય કાર્યકારીની બેઠકના પ્રારંભ પૂર્વે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે કચ્છ આવી પહોંચ્યા હતા.જેઓનું હવાઈ મથકે ભાજપના પદાધિકારીઓએ સ્વાગત કર્યું હતું. મોહન ભાગવત સાથે મહત્વની બેઠક …
-
રાષ્ટ્રીય
નાગપુરમાં RSS દ્વારા વિજયાદશમીના ઉત્સવનું આયોજન, મુખ્ય અતિથિ તરીકે શંકર મહાદેવને આપી હાજરી
by Harsh Bhattby Harsh Bhattરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) એ મંગળવારે વિજયાદશમીના અવસર પર નાગપુરમાં દશેરા રેલીનું આયોજન કર્યું હતું. આ સમયગાળા દરમિયાન સંઘના સભ્યોએ નાગપુરમાં ‘પથ સંચલન’નું આયોજન કર્યું હતું. આ પ્રસંગે RSS ના …
-
રાષ્ટ્રીય
Lucknow Meeting : RSS લવ જેહાદ અને ધર્મ પરિવર્તન વિરુદ્ધ અભિયાન ચલાવશે : મોહન ભાગવત
by Dhruv Parmarby Dhruv Parmarલખનૌમાં છેલ્લા દિવસે આરએસએસના વડા મોહન ભાગવતે લવ જેહાદ અને ધર્મ પરિવર્તન જેવા મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. મોહન ભાગવતે કહ્યું કે લવ જેહાદ અને ધર્માંતરણને રોકવા માટે …
-
રાષ્ટ્રીય
Pune : નાના બાળકોને પ્રાઈવેટ પાર્ટ વિશે પૂછવું એ ‘લેફ્ટ’ ઈકોસિસ્ટમની અસર છે : મોહન ભાગવત
by Dhruv Parmarby Dhruv Parmarરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન ડાબેરીઓ પર ઉગ્ર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે નાના બાળકોને તેમના પ્રાઈવેટ પાર્ટ વિશે પૂછવું એ વાસ્તવમાં ડાબેરી …
-
રાષ્ટ્રીય
‘દેશના ગૌરવને કલંકિત કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ’, RSS વડાએ રાજકીય પક્ષોને આપી સલાહ
by Viral Joshiby Viral Joshiવિવિધતાને દેશની તાકાત ગણાવતા સંઘના વડા મોહન ભાગવતે રાજકીય પક્ષોને સલાહ આપી છે કે તેઓ સત્તા માટે સજાવટને ભૂલી ન જાય. સંઘ શિક્ષા વર્ગ ત્રીજા વર્ષના સમાપન સમારોહને સંબોધતા આરએસએસના …
-
ગુજરાત
ભૂજમાં નર નારાયણ દેવનો પાટોત્સવ યોજાયો, આરએસએસના સર સંઘ ચાલક મોહન ભાગવત રહ્યા ઉપસ્થિત
by Vishal Daveby Vishal Daveનર નારાયણ દેવના પાટોત્સવનો હતો કાર્યક્રમ આર. એસ.એસ.ના સર સંઘ સંચાલક મોહન ભાગવત ભુજ આવી પહોંચ્યા હતા, જયાં તેમનું સ્વામિનારાયણ સંપ્રદાયના કૌશલેન્દ્ર પ્રસાદજી દ્વારા સ્વાગત કરાયું હતું. તેમણે ભુજમાં સ્વામિનારાયણ …
-
આજે આંબેડકર જયંતિ નિમિતે અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી મેદાનમાં આરએસએસનો સમાજ શક્તિ સંગમ કાર્યક્રમ યોજાઇ ગયો..જેમાં સંબોધતા આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે અનેક મહત્વની વાતો કહી.. દર મહિનાની 14 તારીખ ખુબજ મહત્વની …