અહેવાલઃ સંજય જોશી, અમદાવાદ ઓરિસ્સાના બાલાસોર નજીક સર્જાયેલા ત્રિપલ ટ્રેન અકસ્માતમાં પૂજય મોરારીબાપુએ મૃતકોના પરિવારજનો માટે 50 લાખની સહાય જાહેર કરી છે. મહત્વપૂર્ણ છે કે ઓરિસ્સાના બાલાસોર પાસે ત્રણ ટ્રેન વચ્ચે …
-
-
ગુજરાત
આજના હિન્દુ-મુસ્લિમોના ભેદભાવ વચ્ચે લલિયા મુસ્લિમ પરિવારે કર્યું સરાહનીય કામ
by Hiren Daveby Hiren Daveહાલના સમયમાં હિન્દુ મુસ્લિમો વચ્ચે ભેદ રેખાઓ રાજકારણના કારણે સર્જાઈ હોય પણ હજુ પણ કોમી એકતા માનવતાની મિસાલ ગામડાઓમાં કાયમ હોય છે ત્યારે એક એવું મંદિર જ્યાં રામ લલ્લાના મંદિર …
-
ગુજરાત
દેશ અને વિદેશમાં બનેલી અકસ્માત અને કુદરતી આપદાની ઘટનાઓમાં સહાય અર્પણ કરતા મોરારીબાપુ
by Hardik Shahby Hardik Shahછેલ્લા થોડા દિવસો દરમિયાન દેશમાં અને વિદેશમાં અકસ્માત અને કુદરતી આપદાની અનેક દુઃખદ ઘટનાઓ બનવા પામી છે. ગઈકાલે ‘સુરત અને બારડોલી’ વચ્ચે એક કારને ભયંકર અકસ્માત નડતા એક જ પરિવારના …
-
ગુજરાત
અમેરિકાના ટેક્સાસની શાળામાં માર્યા ગયેલા બાળકો માટે સંવેદના દર્શાવી મદદ મોકલતા મોરારિબાપુ
by Vipul Pandyaby Vipul Pandyaબે દિવસ પહેલા ટેક્સાસ રાજ્યની શાળામાં ગોળીબારની ઘટના બની જેમાં અમેરિકામાં ફરી વખત ગન કલ્ચરનું ઘાતક પરિણામ જોવા મળ્યું છે. ટેક્સાસની એલિમેન્ટરી સ્કૂલમાં 18 વર્ષિય યુવકે નિર્દયતાપૂર્વક ગોળીબાર કરીને 19 …
-
ગુજરાત
સત્ય હંમેશાં સત્ય જ રહે છે, સૂરજ છુપ્યો નહીં રહે : જ્ઞાનવાપી મસ્જિદ મુદ્દે કથાકાર મોરારિબાપુનું નિવેદન
by Vipul Pandyaby Vipul Pandyaછેલ્લા થોડા દિવસોથી કાશીમાં જ્ઞાનવાપી મસ્જિદને લઇને વિવાદ શરુ થયે છે. પહેલા તો મસ્જિદના સર્વેનો વિરોધ કરાયો હતો. ત્યારબાદ જ્યારે સર્વે થયો ત્યારે સોમવારે ત્યાંથી શિવલીંગ મળ્યાનો દાવો હિંદુ પક્ષ …
-
ગુજરાત
મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ‘ભારત રત્ન’થી નવાજવા મોરારીબાપુનું સૂચન
by Vipul Pandyaby Vipul Pandyaગઇ કાલે ભાવનગર શહેરે પોતાનો 300મો જન્મ દિવસ ઉજવ્યો હતો. ત્યારે ભાવનગરના પૂજ્ય સંત મોરારી બાપુએ ભાવનગર રાજ્યના મહારાજાનું ગૌરવ વધે તે માટે એક કેન્દ્ર સરકારને એક મહત્ત્વનું સૂચન કર્યુ …
-
ગુજરાત
અમરેલીના ઇશ્વરીયામાં CM ભૂપેન્દ્ર પટેલ અને મોરારી બાપુ દ્વારા પ્રાથમિક શાળાનુ લોકાર્પણ, હેમા માલિની પણ હાજર
by Vipul Pandyaby Vipul Pandyaકેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાના વતન અમરેલીના ઈશ્વરીયા ખાતે પ્રાથમિક શાળાના લોકાર્પણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, મથુરાના સાંસદ હેમા માલિની, કથાકાર મોરારીબાપુ, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી સહિતના …
-
રાષ્ટ્રીય
ઓપેરશન ગંગામાં મોરારિબાપુએ ઉમેર્યું ગંગાજળ, સવા કરોડ રૂપિયાની કરી મદદ
by Vipul Pandyaby Vipul Pandyaબે દેશો વચ્ચેના યુદ્ધને લઇ સમગ્ર વિશ્વ સ્તબ્ધ બન્યું છે ત્યારે તાજતરમાં યોજાયેલી લોનાવાલાની કથાની પુર્ણાહુતીને દિવસે બે દેશો વચ્ચે છેડાઈ ગયેલા યુદ્ધમાં જે લોકો અસર પામ્યા છે તેમના પ્રતિ …