કથાકાર મોરારીબાપુ એકવાર ફરી વિવાદોની વચ્ચે ઘેરાઇ ગયા છે. વ્યાસપીઠમાં તેમના નિવેદનને લઇને લોકોમાં રોષની લાગણી ફેલાઈ ગઇ છે. ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સદગતોની આત્માની શાંતિ માટે મોરબીના કબીર આશ્રમમાં પુજ્ય મોરારી બાપુએ શ્રીરામ કથાનું આયોજન કર્યું હતું. કથાનું રસપાન કરાવતા મોરારીબાપુએ વિવાદિત નિવેદન આપ્યું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે