મોરબીમાં ઝૂલતા(Morbi Bridge)પુલનું મેઈન્ટનન્સ કરતી કંપનીની વધુ પડતા પૈસા કમાવવાની લાલચ અને લાલિયાવાડીના કારણે જ આ દુર્ઘટના થઈ હતી એ વાત હવે સ્પષ્ટ થઈ ચુકી છે. આ સ્થિતિમાં એક તરફ …
-
-
ગુજરાત
મોરબી પુલ દુર્ઘટનામાં મોટો ખુલાસો, ટેક્નિકલ ડિગ્રી વગરના લોકોએ લીધો હતો કોન્ટ્રેક્ટ
by Vipul Pandyaby Vipul Pandyaપેટા કોન્ટ્રાકટ પૈકીના 4 આરોપીઓ ટેક્નિકલ ડીગ્રી ધરાવતા નથીમેન્ટેનન્સ રિપેરીંગમાં માત્રને માત્ર પ્લેટફોર્મ જ બદલવામાં આવ્યા છેકોર્ટ સમક્ષ FSL રિપોર્ટ આપવામાં આવ્યોમોરબી પુલ દુર્ઘટનામાં (Morbi Bridge Collapse) તપાસ પ્રક્રિયા તેજ …
-
ગુજરાત
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા મોરબી, હવાઈ નિરિક્ષણ કરી, પીડિત પરિવારને મળ્યા
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી મોરબી પહોંચી ચુક્યા છે. અહીં તેમણે હેલિકોપ્ટરમાંથી હવાઈ નિરિક્ષણ કર્યું છે અને તે બાદ હવે તેઓ પીડિતો દર્દીઓને મળ્યા બાદ મોરબી જિલ્લા પોલીસવડાની કચેરીએ રિવ્યૂ બેઠક …
-
ગુજરાત
PM મોદી આજે મોરબીની દુર્ઘટનામાં ઘાયલ અને મૃતકોના પરિવારજનોને મળશે
by Vipul Pandyaby Vipul Pandyaમોરબી (Morbi) અકસ્માતને પગલે ગુજરાત સહિત સમગ્ર દેશમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. નોંધનીય છે કે રાજ્યના મોરબીમાં કેબલ બ્રિજ ધરાશાયી થવાના કારણે થયેલા અકસ્માતમાં અત્યાર સુધીમાં 134 જેટલા લોકોના મોતની …
-
ગુજરાત
સૌથી મોટું, સૌથી ઝડપી રેસ્ક્યુ ઓપરેશન, જાણો મોરબી દુર્ઘટનાનો અત્યાર સુધીનો ઘટનાક્રમ
by Vipul Pandyaby Vipul Pandyaરવિવારની સાંજે મોરબીના ઐતિહાસિક ઝુલતા બ્રીજની દુર્ઘટના સર્જાઈ હતી. તહેવાર અને રજાના દિવસો હોવાથી અહીં મોટી સંખ્યામાં લોકો પરિવાર અને મહેમાનો સાથે આવ્યા હતા. અચાનક જ સર્જાયેલા આ ઘટનામાં અનેક …
-
મોરબીની ઘટનાથી ખુબ જ દુ:ખ થયું : નીતિન પટેલમોરબી દુર્ઘટના માટે સરકાર જવાબદાર નથી: નીતિન પટેલઓરેવા કંપનીની બેદરકારીના લીધે દુર્ઘટના સર્જાઈનગરપાલિકાને જવાબદારી સોંપાઈ હતીમોરબી દુર્ઘટનાને લઈને પૂર્વ નાયાબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ …
-
ગુજરાત
મોરબી ફરી બેઠી થઈ જશે, અહીંની જનતા ખમીરવંતી છે…. ભારે હૈયે નગરવાસીઓએ કેન્ડલ માર્ચ યોજી
by Vipul Pandyaby Vipul Pandyaમોરબીનો ઝુલતો પુલ તૂટી જવાની ઘટનાને 24 કલાક કરતા વધારે સમય વિતી ચુક્યો છે. મૃતકઆંક ત્રણ ડિજિટમાં પહોંચી ચુક્યો છે. નાના બાળકો, મહિલાઓ સહિત 134 જેટલા લોકો મોતને ભેટ્યા છે …
-
ગુજરાત
મોરબી દુર્ઘટના મામલે 9 આરોપીની અટકાયત, દાખલો બેસે તેવી કાર્યવાહી થશે: રેન્જ આઈજી
by Vipul Pandyaby Vipul Pandyaમોરબીમાં (Morbi) બનેલી ગોઝારી દુર્ઘટનામાં અનેક પરિવારોના મળા વિંખાય ગયા છે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. આ દુર્ઘટનામાં જવાબદાર 9 આરોપીઓની પોલીસે અટકાયત કરી લીધી છે આ મામલે રોજકોટ ગ્રામ્ય …
-
ગુજરાત
અટકાયત કરવામાં આવેલા આરોપીના મેડિકલ ટેસ્ટ થયા, આ છે પકડાયેલ 9 આરોપીઓના નામ, જુઓ
by Vipul Pandyaby Vipul Pandyaમોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે પોલીસ એક્શનમાં આવી છે. આ મામલે પોલીસે 9 લોકોની અટકાયત કરી છે. કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે પોલીસે અટકાયત કરવામાં આવેલા 9 લોકોના કોરોના અને મેડિકલ …
-
ગુજરાત
બનાસકાંઠાના કાર્યક્રમમાં મોરબીની ઘટનાને લઈ વડાપ્રધાનશ્રી થયા ભાવુક, જુઓ વિડીયો
by Vipul Pandyaby Vipul Pandyaબનાસકાંઠા (Banaskantha) જિલ્લાના થરાદ (Tharad) ખાતેથી આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પાઈપલાઈન, ડિસ્ટ્રીબ્યુશન કેનાલ, ગામડાઓમાં પાણીસંગ્રહની વધારાની સુવિધાઓ, તેમજ નવા બેરેજ બાંધકામની કામગીરીનું સહિત કરોડોના વિકાસકાર્યોના શરૂઆત કરાવી હતી. અહીં તેઓ …