Historian Imfan Habib: ભારતનો ઈતિહાસ વિશ્વ સ્તર સુધી અલૌકિક માનવામાં આવે છે. ભારતના ભૂતકાળમાં અનેક અભેદ રહસ્યો સમાયેલા છે. ત્યારે ભારતની ધરતી પર હિન્દુ ધર્મનું પ્રતીક મંદિર અને મસ્જિદને લઈને …
-
રાષ્ટ્રીય
-
રાષ્ટ્રીય
Dhirendra Krishna Shastri: ધીરેન્દ્ર શાસ્ત્રીએ શાહી ઈદગાહના સર્વેને હિન્દુઓની જીત ગણાવી
by Aviraj Bagdaby Aviraj Bagdaધીરેન્દ્ર શાસ્ત્રીએ સનાતન ધર્મની પરિભાષા આપી બાગેશ્વર ધામ સરકારના બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ ધર્મ પરિવર્તન અને સનાતન ધર્મ અંગે કહ્યું કે અમે હિન્દુઓને હિન્દુઓ સાથે જોડવાનું કામ કરીએ છીએ. તે …
-
રાષ્ટ્રીય
વધુ એક મસ્જિદને લઈને વિવાદ, હવે આગ્રાના કિલ્લામાં આવેલી મસ્જિદમાં મૂર્તિઓ હોવાનો કર્યો દાવો
by Vipul Pandyaby Vipul Pandyaદેશમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ મસ્જિદોને લઈને વિવાદ ચાલી રહ્યા છે. ત્યારે આજે વધુ એક મસ્જિદને લઈને ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. જેમાં આગ્રામાં આવેલા કિલ્લામાં જે મસ્જિદ છે તેમાં …
-
રાષ્ટ્રીય
36,000 મંદિરો તોડીને મસ્જિદો બનાવવામાં આવી છે, ભાજપ નેતાનું ચોંકાવનારૂં નિવેદન
by Vipul Pandyaby Vipul Pandyaકર્ણાટકના પૂર્વ નાયબ મુખ્યમંત્રી કેએસ ઈશ્વરપ્પાએ શુક્રવારે મંદિર-મસ્જિદ વિવાદ પર નવું નિવેદન બહાર પાડ્યું છે. તેમણે કહ્યું કે મસ્જિદોના નિર્માણ માટે 36,000 મંદિરોને નષ્ટ કરવામાં આવ્યા હતા અને તે તમામનો …
-
રાષ્ટ્રીય
1991માં બનેલા પ્લેસ ઓફ વર્શીપ કાયદાને લઈને મોટું નિવેદન, આ કાયદો મસ્જિદો પર લાગુ થતો નથી
by Vipul Pandyaby Vipul Pandyaમંદિર એ ભગવાનનું ઘર છે, પ્રકૃતિ બદલાતી નથી. 1991નો કાયદો જ્ઞાનવાપીને લાગુ પડતો નથી. બીજેપી નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાયે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને જ્ઞાનવાપી કેસમાં પોતાને પક્ષકાર બનાવવાની માંગ …
-
રાષ્ટ્રીય
“જ્ઞાનવાપી મસ્જિદ નથી, મંદિર હતું” – તારિક ફતેહે કર્યો સૌથી મોટો દાવો
by Vipul Pandyaby Vipul Pandyaજ્ઞાનવાપી કેસને લઈને વારાણસી જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. હિંદુ પક્ષના એડવોકેટ વિષ્ણુ શંકર જૈનનું કહેવું છે કે જ્ઞાનવાપી મસ્જિદના સર્વે કેસમાં પ્લેસ ઑફ વર્શિપ એક્ટ 1991 લાગુ …
-
રાષ્ટ્રીય
જ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટમાં વધુ એક અરજી, વારાણસી કોર્ટમાં સુનાવણી
by Vipul Pandyaby Vipul Pandyaદેશના બહુચર્ચિત જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં સુપ્રીમ કોર્ટમાં વધુ એક અરજી દાખલ કરાઇ છે જયારે આ મામલામાં વારાણસીની જીલ્લા અદાલતમાં સુનાવણી શરુ થશે. ભાજપના નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાયે સુપ્રીમ કોર્ટમાં નવી …
-
રાષ્ટ્રીય
જ્ઞાનવાપી મસ્જિદ કેસ જીલ્લા અદાલતને ટ્રાન્સફર કરાયો, શિવલીંગવાળો વિસ્તાર સીલ રહેશે
by Vipul Pandyaby Vipul Pandyaજ્ઞાનવાપી મસ્જિદ કેસ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે 17 મેનો આદેશ આગલા 8 સપ્તાહ માટે જારી રહેશે. ઉનાળા વેકેશન બાદ જુલાઇના બીજા સપ્તાહમાં સુપ્રીમ …
-
રાષ્ટ્રીય
જ્ઞાનવાપી મસ્જીદ સાથે જોડાયેલી અરજીમાં આજે સુનાવણી ટળી શકે, જાણો કેમ
by Vipul Pandyaby Vipul Pandyaવારાણસીની જીલ્લા અદાલતમાં જ્ઞાનવાપી મસ્જિદ સાથે જોડાયેલા બે મહત્વના કેસમાં બુધવારે સુનાવણી ટળી શકે છે, કારણ કે આજે કોર્ટમાં વકીલો એક દિવસની હડતાળ પર ગયા છે અને કામકાજ થી અળગા …
-
રાષ્ટ્રીય
જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલીંગ હોવાનો દાવો ફગાવતો મુસ્લિમ પક્ષ, કહ્યું આ તો ફુવારો છે
by Vipul Pandyaby Vipul Pandyaવારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા શિવલીંગના દાવાને મુસ્લિમ પક્ષે ફગાવી દીધો છે અને તે ફુવારો હોવાનો દાવો કર્યો છે. વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વેનું કામ પુરુ થઇ ગયું છે. સોમવારે સર્વેની ટીમે નંદીની …