જ્ઞાનવાપી કેસને લઈને વારાણસી જિલ્લા
ન્યાયાધીશની કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. હિંદુ પક્ષના એડવોકેટ વિષ્ણુ શંકર
જૈનનું કહેવું છે કે જ્ઞાનવાપી મસ્જિદના સર્વે કેસમાં પ્લેસ ઑફ વર્શિપ એક્ટ 1991
લાગુ પડતી નથી. કાશી
વિશ્વનાથ મંદિર-જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ કેસમાં સુપ્રીમ કોર્ટમાં વધુ એક અરજી દાખલ
કરવામાં આવી છે. અશ્વિની ઉપાધ્યાયે અરજી દાખલ કરીને માંગણી કરી છે કે તેમની બાજુ
પણ સાંભળવા
-
-
રાષ્ટ્રીય
જ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટમાં વધુ એક અરજી, વારાણસી કોર્ટમાં સુનાવણી
by Vipul Pandyaby Vipul Pandyaદેશના બહુચર્ચિત જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં સુપ્રીમ કોર્ટમાં વધુ એક અરજી દાખલ કરાઇ છે જયારે આ મામલામાં વારાણસીની જીલ્લા અદાલતમાં સુનાવણી શરુ થશે. ભાજપના નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાયે સુપ્રીમ કોર્ટમાં નવી અરજી દાખલ કરી છે. તેમનું કહેવું છે કે વર્શીપ એક્ટ કાશી વિશ્વનાથ મંદિર પર લાગૂ પડતો નથી. તેમણે એમ પણ કહ્યું છે કે જ્ઞાનવાપી મસ્જિદ ઇસ્લામના સિદ્ધાંત મુજબ બની નથી.જ્ઞાનવાપી માàª
-
રાષ્ટ્રીય
જ્ઞાનવાપી મસ્જિદ કેસ જીલ્લા અદાલતને ટ્રાન્સફર કરાયો, શિવલીંગવાળો વિસ્તાર સીલ રહેશે
by Vipul Pandyaby Vipul Pandyaજ્ઞાનવાપી મસ્જિદ કેસ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે 17 મેનો આદેશ આગલા 8 સપ્તાહ માટે જારી રહેશે. ઉનાળા વેકેશન બાદ જુલાઇના બીજા સપ્તાહમાં સુપ્રીમ કોર્ટ જ્ઞાનવાપી મામલા પર સુનાવણી કરશે. વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદ મામલે સુપ્રીમ કોર્ટમાં આજે ચર્ચા થઇ હતી. જ્ઞાનવાપી કેસ આજે જીલ્લા જજને ટ્રાન્સફર કરી દેવાયો છે. આ સંદર્ભે સુપ્રીમ કોર્ટે આદેશ પણ જારી કàª
-
રાષ્ટ્રીય
જ્ઞાનવાપી મસ્જીદ સાથે જોડાયેલી અરજીમાં આજે સુનાવણી ટળી શકે, જાણો કેમ
by Vipul Pandyaby Vipul Pandyaવારાણસીની જીલ્લા અદાલતમાં જ્ઞાનવાપી મસ્જિદ સાથે જોડાયેલા બે મહત્વના કેસમાં બુધવારે સુનાવણી ટળી શકે છે, કારણ કે આજે કોર્ટમાં વકીલો એક દિવસની હડતાળ પર ગયા છે અને કામકાજ થી અળગા રહ્યા છે. તેવામાં જ્ઞાનવાપી મસ્જિદની સુનાવણી ના થાય તેવું લાગી રહ્યું છે. વકીલોની હડતાળના કારણે બુધવારે અદાલતમાં કોઇ પણ કેસની સુનાવણી નહી થાય તેવી સંભાવના છે. જ્ઞાનવાપી મસ્જિદ સાથે જોડાયેલા બે કેસમાં નવ
-
રાષ્ટ્રીય
જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલીંગ હોવાનો દાવો ફગાવતો મુસ્લિમ પક્ષ, કહ્યું આ તો ફુવારો છે
by Vipul Pandyaby Vipul Pandyaવારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા શિવલીંગના દાવાને મુસ્લિમ પક્ષે ફગાવી દીધો છે અને તે ફુવારો હોવાનો દાવો કર્યો છે. વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વેનું કામ પુરુ થઇ ગયું છે. સોમવારે સર્વેની ટીમે નંદીની મૂર્તિની પાસે બનેલા કુવાનો પણ સર્વે કર્યો હતો. તે સમયે હિન્દુ પક્ષે દાવો કર્યો હતોકે મસ્જિદ પરિસરમાં વજૂ માટે બનાવાયેલા તળાવમાં શિવલીંગ બનેલું છે.ત્યારબાદ કોર્ટે તળાવનà
-
રાષ્ટ્રીય
વધુ એક મસ્જિદને લઈને જાગ્યો વિવાદ, હિન્દુ સંગઠનોએ હનુમાન મંદિરનો કર્યો દાવો
by Vipul Pandyaby Vipul Pandyaવારાણસીની
જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળી આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યા બાદ યુપીની એક
કોર્ટે પરિસરને સીલ કરવાનો આદેશ આપ્યો છે. અરજીકર્તાઓએ મસ્જિદ પરિસરમાં પૂજા
કરવાની પરવાનગી માંગી હતી. હવે આવો જ વિવાદ કર્ણાટકમાં એક મસ્જિદને લઈને થઈ રહ્યો
છે. આ વિવાદ ટીપુ સુલતાનના સમયમાં બનેલી મસ્જિદને લઈને છે. હિંદુ સંગઠનોનો દાવો છે
કે અહીં પહેલા હનુમાન મંદિર હતું. બેંગ્લોરથી 120 કિમી દૂઠ-
રાષ્ટ્રીય
અમે બાબરી મસ્જિદ બાદ બીજી મસ્જિદ ગુમાવવા નથી માગતા : ઓવૈસી
by Vipul Pandyaby Vipul Pandyaદેશમાં અત્યારે જ્ઞાનવાપી મસ્જિદ સૌથી મોટો મુદ્દો બન્યો હોય તેવુ લાગી રહ્યું છે. ઓલ ઈન્ડિયા મજલીશ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ ગુરુવારે જ્ઞાનવાપી મસ્જિદ પર કોર્ટના નિર્ણયને પ્લેસ ઑફ વર્શિપ એક્ટ 1991નું ઘોર ઉલ્લંઘન ગણાવ્યું હતું. અધિનિયમ મુજબ, કોઈપણ વ્યક્તિ કોઈપણ ધાર્મિક સંપ્રદાય અથવા તેના કોઈપણ વર્ગના પૂજા સ્થળને સમાન ધર્મના અલગ વર્ગ અથવા અલગ ધાર્મિક સંપ્રàª
-
રાષ્ટ્રીય
જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે પર રોક લગાવાની માગ સુપ્રીમ કોર્ટે ફગાવી, સુનાવણી થશે
by Vipul Pandyaby Vipul Pandyaજ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે પર રોક લગાવવાની માગને સુપ્રીમ કોર્ટે પણ ફગાવી દીધી છે. જો કે આ સંદર્ભની અરજી પર સુનાવણી કરવાનું સુપ્રીમ કોર્ટે કહ્યું છે અને બાદમાં સુનાવણી કરવામાં આવશે. અંજુમન ઇતજામીયા મસ્જિદ કમિટીની તરફથી અરજી અંગે ચીફ જસ્ટિસ એન.વી.રમનાએ કહ્યું કે આ મામલા અંગે અમારી પાસે કોઇ જાણકારી નથી. અને આ મામલાની લિસ્ટીંગ કરી શકીએ છીએ. એવામાં અમે તત્કાળ આદેશ કેવી રીતે આપી શકીએ.
-
રાષ્ટ્રીય
મસ્જિદ પર લાઉડસ્પીકર લગાવીને અઝાન આપવી એ કોઈનો મૂળભુત અધિકાર નથી: અલાહાબાદ હાઈકોર્ટ
by Vipul Pandyaby Vipul Pandyaઅલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું છે કે મસ્જિદ પર લાઉડસ્પીકર લગાવીને અઝાન આપવી એ કોઈનો મૂળભૂત અધિકાર નથી. આ સંબંધમાં બદાયુંના SDMએ પણ મસ્જિદ પર લાઉડસ્પીકર લગાવવાની મંજૂરી ન આપવા માટે યોગ્ય કારણો આપ્યા છે.અલ્હાબાદ હાઈકોર્ટે મસ્જિદો અને અન્ય ધાર્મિક સ્થળો પરથી લાઉડસ્પીકર હટાવવાના યોગી સરકારના નિર્ણયને પણ મંજૂરી આપી દીધી છે. મસ્જિદમાં લાઉડસ્પીકર લગાવવાની પરવાનગી માંગતી અરજીને ફગાવી દà
-
રાષ્ટ્રીય
‘ધ કાશ્મીર ફાઈલ્સ’ને લઈને મૌલાનાએ આપ્યું ભડકાઉ નિવેદન, કહ્યું- અલ્લાહની કસમ તમારું અસ્તિત્વ….
by Vipul Pandyaby Vipul Pandyaહાલમાં રિલીઝ થયેલી કાશ્મીરી પંડિતોની પીડા દર્શાવતી વિવેક
અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં
200 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. આ ફિલ્મ જોઈને
લોકોની આંખોમાં આંસુ આવી જાય છે. આ ફિલ્મ જોનારા ઘણા લોકોનું કહેવું છે કે
કાશ્મીરી પંડિતોની વેદનાને પડદા પર જોવી સરળ નથી. તો કેટલાક લોકો આ ફિલ્મનો વિરોધ
કરે છે. ત્યારે આજે