PM નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથના ફોટા સાથે ઉર્દૂ ભાષામાં લખેલા મોટા હોર્ડિંગ્સ, ફ્લેક્સી અને પોસ્ટરો, ‘ન દૂરી હે ન ખાઈ હે, મોદી હમારા ભાઈ હે’ અમરોહા (Amroha)માં, ખાસ કરીને …
-
Loksabha Election 2024
-
રાષ્ટ્રીય
indresh Kumar : મુસ્લમાનોને RSS ના નેતાની અપીલ, કહ્યું- પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે કરો ‘રામ’ નામનો જાપ..!
by Hiren Daveby Hiren Daveindresh Kumar : અયોધ્યા (Ayodhy) રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા સંઘ તરફથી એક મોટી અપીલ કરવામાં આવી છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય ઇંદ્રેશ કુમારે ( indresh …
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુએસ યાત્રા પર વિશ્વભરની નજર હતી. મોદીસાહેબના કોઈ પણ કાર્યનો અતાર્કિક વિરોધ કરવો એ જાણે ટ્રેન્ડ થઈ ગયો છે. અમેરિકા હોય કે આર્કટિક મોદી વિરોધીઓ રહેવાના જ.અમેરીકા …
-
રાષ્ટ્રીય
ભાગવત કોણ છે મુસલમાનોને ભારતમાં રહેવાની મજુરી આપવાવાળા ? ભાગવતના નિવેદન પર ભડ્કયા ઓવૈસી
by Vipul Pandyaby Vipul PandyaRSSના વડા મોહન ભાગવતના નિવેદન પર રાજનીતિ તેજ થઈ ગઈ છે કે “દેશમાં ઈસ્લામને કોઈ ખતરો નથી, પરંતુ તેમણે મોટા હોવાનો અહેસાસ છોડવો પડશે”. મોહન ભાગવતના આ નિવેદનને લઇને AIMIM …
-
GujaratElectionResultગુજરાત
ગુજરાતમાં ઓવૈસી કરતા ભાજપને વધુ પસંદ કરે છે મુસલમાનઃ સર્વે
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ખૂબ જ નજીક છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેની રાજકીય ખેંચતાણનું શું પરિણામ આવશે તે તો 8મી ડિસેમ્બરે જ સ્પષ્ટ થશે. હાલમાં સર્વે એજન્સીઓ લોકોનો મૂડ …
-
રાષ્ટ્રીય
ભાજપની નવી રણનીતિ વિપક્ષ માટે બનશે માથાનો દુ:ખાવો, મુસ્લિમો પર રહેશે ફોકસ ?
by Vipul Pandyaby Vipul Pandyaહિંદુત્વની રાજનીતિ કરનાર ભાજપે હવે પસમંદા મુસ્લિમો પર ધ્યાન આપવાનું નક્કી કર્યું છે. હૈદરાબાદની બેઠકમાં વડાપ્રધાન મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે પાર્ટીએ તમામ સમુદાયોના પછાત અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા જૂથો …
-
રાષ્ટ્રીય
મુસ્લિમો ભારતમાં તાલિબાની માનસિકતાને ક્યારેય સ્વીકારશે નહીં: અજમેર દરગાહ દીવાન
by Vipul Pandyaby Vipul Pandyaરાજસ્થાનના ઉદયપુરમાં નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનાર ટેલર કન્હૈયા લાલ સાહુની મંગળવારે દિવસ દરમિયાન હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરો ભીડવાળા બજારમાં તેની દુકાનમાં ઘૂસી ગયા અને તેના …
-
રાષ્ટ્રીય
1857 અને 1947 કરતા પણ વધારે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે મુસલમાન, ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ બોર્ડનું ચોંકવાનારું નિવેદન
by Vipul Pandyaby Vipul Pandyaઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના એક પદાધિકારીએ કહ્યું છે કે ભારતીય મુસ્લિમો તેમની ધાર્મિક પરંપરાઓને લઈને 1857 અને 1947 કરતા પણ વધુ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. AIMPLBના …
-
રાષ્ટ્રીય
આસામમાં અંદાજીત એક કરોડ મુસલમાન, મુખ્યમંત્રીએ કર્યો ચોંકાવનારો દાવો, કહ્યું- કાશ્મીરી પંડિતોની જેમ…
by Vipul Pandyaby Vipul Pandyaઆસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ મંગળવારે વિધાનસભામાં દાવો કર્યો હતો કે મુસ્લિમો તેમના રાજ્યમાં સૌથી મોટો સમુદાય બની ગયા છે અને તેઓએ બહુમતી જૂથની જેમ વર્તન કરવાનું શરૂ કરવું જોઈએ. …