Rajkot : રાજકોટમાંથી વાલીઓ માટે ચેતવણી સમાન વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ઘંટેશ્વર વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગમાં આવેલા સ્વિમિંગ પૂલમાં બિલ્ડિંગના ચોંકીદારનું 4 વર્ષનું બાળક પડી જતાં માસૂમનું મોત …
-
-
સ્પોર્ટ્સ
નામીબિયાના ખેલાડીએ બનાવ્યો આ UNBREAKABLE રેકોર્ડ, વાંચો અહેવાલ
by Harsh Bhattby Harsh BhattNamibia batsman Loftie Eaton breaks record : T20 ક્રિકેટ તેના આક્રમક અંદાજના કારણે લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. ક્રિકેટના આ ફોર્મેટમાં ઘણા અવિશ્વસનીય રેકોર્ડ બનતા હોય છે અને તૂટતા હોય …
-
રામ મંદિર
માં સીતાનું જનકપુરધામ બન્યું રામમય, ઠેર ઠેર સર્જાયો દિવાળી જેવો માહોલ
by Harsh Bhattby Harsh Bhattઆવતીકાલે આખું વિશ્વ એક ઐતિહાસિક ક્ષણની સાક્ષી બનવા માટે તૈયાર છે. ભગવાન રામ પોતાની નગરી અયોધ્યામાં બિરાજમાન થવા જઈ રહ્યા છે. આખું ભારત હાલ ભગવાન શ્રી રામની ભક્તિમાં લીન છે. …
-
રામ મંદિર
Ram Mandir : ગુજરાત ફર્સ્ટ સાથે EXCLUSIVE વાતચીત, જનકપુર નેપાળથી અયોધ્યા પહોંચી પ્રેમથી અનેક ભેટસોંગાદો
by Dhruv Parmarby Dhruv ParmarRam Mandir In Ayodhya : 22 જાન્યુઆરીએ રામ લલ્લા તેમના મૂળ સ્થાન એટલે કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર (Ram Mandir)ના ગર્ભગૃહમાં બિરાજમાન થશે. દરેક વ્યક્તિ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવાની …
-
આંતરરાષ્ટ્રીય
Nepal : નવા વર્ષની શરૂઆત પહેલા નેપાળમાં ધરા ધ્રુજી, ઉજવણી કરતા લોકોમાં ફેલાયો ફફડાટ!
by Vipul Senby Vipul Senસમગ્ર વિશ્વમાં હાલ નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે નેપાળથી (Nepal) મોટા સમાચાર આવ્યા છે. નેપાળમાં ફરી એકવાર ધરા ધ્રૂજી છે. નવા વર્ષની શરૂઆત પહેલા જ નેપાળમાં ફરી …
-
આંતરરાષ્ટ્રીય
નેપાળમાં પ્લાસ્ટિકની થેલીમાં નવજાત શિશુના મૃતદેહ સાથે ઝડપાયો ભારતીય નાગરિક, મંદિરમાંથી ધરપકડ
by Hardik Shahby Hardik Shahઅહેવાલ – રવિ પટેલ નેપાળમાં રવિવારે એક ભારતીય નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, બિહારમાં રહેતા 32 વર્ષીય ભારતીય નાગરિકની નેપાળમાંથી એક નવજાત બાળકનો મૃતદેહ …
-
નેપાળની ધરતી છેલ્લા 30 કલાકમાં 3 વખત ધ્રુજી ચુકી છે. છેલ્લા 30 કલાકની અંદર 3 વખત ત્યાં ભૂકંપના ઝટકા આવી ચૂક્યા છે. ત્યારે ભૂકંપના કારણે ત્યાં 150થી વધુ લોકોના મોત …
-
રાષ્ટ્રીય
Nepal Earthquake : નેપાળમાં ભૂકંપના કારણે થયેલા જાનહાનિ અને નુકસાનથી હું ખૂબ જ દુઃખી છું : PM MODI
by Hiren Daveby Hiren Daveપાળમાં શુક્રવારે મોડી રાત્રે આવેલા ભૂકંપના કારણે તબાહી મચી ગઈ છે ત્યારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળમાં આવેલા ભૂકંપ પર શોક વ્યક્ત કર્યો છે. પોતાનું દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું …
-
અહેવાલ – રવિ પટેલ, અમદાવાદ પશ્ચિમ નેપાળમાં આવેલા પ્રચંડ ભૂકંપને કારણે અત્યાર સુધીમાં 128 લોકોના મોત થયા છે અને કેટલાક લોકો ઘાયલ થયા છે.ભૂકંપના કારણે અનેક મકાનો ધરાશાયી થયા છે.ત્યાંના …
-
રાષ્ટ્રીય
Earthquake : એક-બે નહીં, ચાર વખત ધ્રુજી ઉઠી ઉત્તર ભારતની ધરતી
by Vipul Pandyaby Vipul Pandyaદિલ્હી ( Delhi) અને NCR સહિત દેશના વિવિધ ભાગોમાં ભૂકંપ (earthquake)ના આંચકા અનુભવાયા હતા. જોકે, ભૂકંપ એક-બે વાર નહીં, ચાર વાર આવ્યો હોવાનું બહાર આવ્યું છે. આ ભૂકંપનું કેન્દ્ર નેપાળ …