નવી દિલ્હીમાં બનેલા રાષ્ટ્રપતિ ભવનમાં (Rashtrapati Bhavan) દેશના પ્રથમ નાગરિક એટલે કે રાષ્ટ્રપતિ રહે છે. આ ભવન ખુબ વિશાળ છે. રાષ્ટ્રપતિ ભવન ખુબ સુંદર અને ઐતિહાસિક છે. આ રાષ્ટ્રપતિ ભવન …
-
-
રાષ્ટ્રીય
નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાના અનાવરણમાં પરિવાર નહીં ભાગ લે, જાણો શું છે કારણ
by Vipul Pandyaby Vipul Pandyaનેતાજી સુભાષ ચંદ્ર બોઝની પુત્રી ફાફ સહિત પરિવારના સભ્યોનું કહેવું છે કે પ્રતિમાનું અનાવરણ કોઈપણ દિવસે થઈ શકે નહીં. પરિવારના જણાવ્યા મુજબ, 8 સપ્ટેમ્બરના રોજ તેની કોઈ સુસંગતતા નથી. વડાપ્રધાનશ્રી …
-
રાષ્ટ્રીય
શું TDP ખરેખર NDAમાં પુનરાગમન કરી રહી છે? આંધ્ર પ્રદેશ ભાજપે આ મુદ્દે મૌન તોડ્યું
by Vipul Pandyaby Vipul Pandyaવડા પ્રધાનશ્રી મોદીએ તાજેતરમાં આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને TDP વડા ચંદ્રબાબુ નાયડુને દિલ્હીમાં મળ્યા હતા. ત્યારપછી એવી અટકળો ચાલી રહી છે કે ટીડીપી હવે એનડીએમાં પરત ફરવાની યોજના બનાવી …
-
નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ગેંગ રેપનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે સામૂહિક દુષ્કર્મની આ ઘટના કોઈ અંધારા સ્થળે નહીં, પરંતુ પ્લેટફોર્મ પર જ …
-
રાષ્ટ્રીય
કોંગ્રેસમાં જોડાવાની ઓફર ફગાવ્યા બાદ પ્રશાંત કિશોર સાથે નવજોત સિંહ સિદ્ધુની મુલાકાત, અનેક તર્ક વિતર્ક
by Vipul Pandyaby Vipul Pandyaપ્રશાંત કિશોરે કોંગ્રેસમાં જોડાવાની ઓફર ફગાવ્યા બાદ, કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુએ પ્રશાંત કિશોર સાથે એક સેલ્ફી પોસ્ટ કરી છે. સિદ્ધુએ આ સેલ્ફી એવા સમયે પોસ્ટ કરી છે જ્યારે કિશોરે …
-
આંતરરાષ્ટ્રીય
યુક્રેનથી 242 ભારતીયોને લઈ નવી દિલ્હી પહોંચી એર ઇન્ડિયાની ફ્લાઇટ
by Vipul Pandyaby Vipul Pandyaયુક્રેન – રશિયા વચ્ચે તોળાતા યુધ્ધના સંકટ વચ્ચે ભારતે યુક્રેન અને આસપાસના વિસ્તારોમાં રહેતા ભારતીય નાગરિકોને વતન પરત લઇ આવવાની કામગીરી શરૂ કરી છે. એર ઈન્ડિયાએ વિશેષ મિશન માટે 200થી …