માસ્તર અને મરિયમ ફળીયામાં ગોઠવાયા. માસ્તર તેમની જૂની આરામ ખુરશી પર અને મરિયમ ત્યાં રહેલા ખાટલા પર બેઠી. બોરસલ્લીની ડાળીઓ મત્ત બનીને મહેકતી હતી. બાજુમાં ઊભેલો લીમડો મલકાતો મલકાતો બંનેને …
-
-
www.gujaratfirst.com પર એક અનોખો પ્રયોગ થઈ રહ્યો છે. વિશ્ર્વની સુવિખ્યાત નવલિકાઓમાં મોખરાનું સ્થાન ધરાવતી નવલિકા એટલે ધૂમકેતુની ‘પોસ્ટ ઑફિસ’. આ નવલિકાનું વાચિકમ્ સાંભળો પૉડકાસ્ટમાં. આ નવલિકા પરથી જાણીતાં લેખિકા નીલમબેન …
-
હંસાની ચિંતામાં, પોતે કરેલી ભૂલ કે પાપનું પશ્વાતાપ કરવાના નશામાં માસ્તરને આ પળ સુધી વિચાર જ નહોતો આવ્યો કે જે છોકરીને લેવા પોતે જાય છે એ એક મુસલમાન છે. અત્યારે એકાએક …
-
ગુજરાત
કદી ન દીઠેલી અલીની દીકરીએ આ ક્ષણે માસ્તરના મનમાં કબજો જમાવ્યો હતો
by Vipul Pandyaby Vipul Pandyaમરિયમનો કાગળ વાંચીને બેચેની અનુભવતા માસ્તર થોડી વાર વિચારી રહ્યા.. પોતે શું કરવું જોઈએ? શું કરે તો અલીના નિસાસા હંસાને ન લાગે? એકાએક માસ્તરની નજર ઘડિયાળ તરફ પડી. ચાર વાગ્યા હતા. …
-
આખી રાત માસ્તરને એક જ વિચાર પજવતો રહ્યો. અલીના નિસાસા હંસાને લાગ્યા હશે ? એને કંઈ થયું તો નહિ હોય ને? બધું સમુસૂતરું પર ઉતાર્યું તો હશે ને? તો ઘડીકમાં …
-
ધૂમકેતુની પ્રખ્યાત કાલજયી નવલિકા “પૉસ્ટ ઑફિસ” વાંચ્યા પછી ઘણાં વરસોથી મનમાં એક સવાલ ઘૂમરાતો હતો કે મરિયમે આવા વત્સલ પિતાને પાંચ પાંચ વરસથી કાગળ કેમ નહીં લખ્યો હોય ?૧. એ …
-
લેખક પરિચય: શ્રી ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, એટલે શ્રી ધૂમકેતુ. ગૌરીશંકરે ગોવર્ધનરામ જોશીના ત્રીજા પુત્ર હતા. તેમનો જન્મ તા. 12મી ડિસેમ્બર 1892ના રોજ સૌરાષ્ટમાં જલાબાપાની તપોભૂમિ વીરપુર ગામે થયો હતો. પ્રાથમિક …