VADODARA : વડોદરા સંસદીય (LOKSABHA 2024) મતવિભાગના ચૂંટણી અધિકારી અને કલેકટર બી.એ.શાહ દ્વારા આજરોજ લોકસભાની ચૂંટણી માટે ચૂંટણી નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેને લઇને ઉમેદવારી પત્રોનો ઉપાડ શરૂ થયો છે. …
-
-
VADODARA : વડોદરામાં ભારદારી વાહનો પર ટ્રાફિક પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં સામે આવ્યું છે. સયાજીગંજ વિસ્તાર (SAYAJIGUNJ) માં આવેલી જગ્યામાં ભારદારી વાહનો સહિત ધ્વનિ પ્રદુષણ ફેલાવતા બુલેટ પણ મોટી …
-
-
રાષ્ટ્રીય
કેન્દ્રિય ગૃહમંત્રાલયની મોટી જાહેરાત : 17 સપ્ટેમ્બરે ‘હૈદરાબાદ મુક્તિ દિવસ’ ઉજવાશે
by PARTH PANDYAby PARTH PANDYAહવે 17 સપ્ટેમ્બર ‘હૈદરાબાદ મુક્તિ દિવસ’ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ (AMITBHAI SHAH) નું એલાન ‘શહીદોના સન્માનમાં મોદી સરકારનો નિર્ણય’ સ્વતંત્રતા સેનાનીઓને સાચી શ્રદ્ધાંજલિઃ ગૃહમંત્રી નિઝામના શાસનથી હૈદરાબાદને મુક્ત કરાવ્યું હતું …
-
રાષ્ટ્રીય
Rajya Sabha : રાજ્યસભાની ખાલી બેઠકો માટે આજે જાહેરનામું કરાશે પ્રસિદ્ધ
by Hiren Daveby Hiren DaveRajya Sabha:રાજ્યસભાની ખાલી બેઠકો માટે આજે જાહેરનામું પ્રસિદ્ધ થશે. જેમાં ચાર ખાલી પડેલી બેઠકો માટે આજે જાહેરનામું બહાર પડશે. જાહેરનામું બહાર પડતા ઉમેદવારી પત્રો ભરી શકાશે. 15 ફેબ્રુઆરી ઉમેદવારી પત્ર …
-
ગુજરાત
મધરાતે બંગલામાં ચોરી કરવા ઘુસ્યા બે ચોર, CCTV ના કારણે મોબાઇલમાં મળ્યું નોટિફિકેશન
by Hardik Shahby Hardik Shahઅહેવાલ – રાબિયા સાલેહ સુરતની કતારગામ પોલીસની નાઈટ પેટ્રોલિંગની પોલ ખુલ્લી પડી ગઈ છે,સુમુલ ડેરી રોડના બંધ બંગલામાંથી રૂ. ૬.૮૮ લાખની મતા ચોરાઇ ગઈ અને પોલીસ ઊંઘતી રહી, હદ તો …
-
Read
ઇલેક્શન કાર્ડ બનાવવા માટે આધાર કાર્ડની જરૂરીયાત નહીં રહે, ટુંક સમયમાં સૂચના જારી કરાશે
by Vishal Daveby Vishal Daveમતદાર ઓળખ કાર્ડ બનાવવા માટે આધાર કાર્ડ ફરજિયાત રહેશે નહીં. ચૂંટણી પંચે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં આ માહિતી આપી છે. મતદારોની ઓળખ સુનિશ્ચિત કરવા માટે નવા મતદાર નોંધણી ફોર્મના 6B માં …
-
ગુજરાત
Junagadh : જૂનાગઢમાં ભારે વરસાદને લઈ જાહેરનામું, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 246 તાલુકામાં વરસાદ
by Viral Joshiby Viral Joshiજુનાગઢમાં પુરની સ્થિતિ સર્જાયા બાદ ભારે તારાજી સર્જાય છે. અનેક સ્થળોએ પાણી ભરાયા છે. ગાડીઓ અને ઢોરઢાંખર પાણીમાં તણાયા છે અને અનેક લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે. જનજીવન અસ્તવ્યસ્ત …
-
ગુજરાત
Big News : અમદાવાદ – ભાવનગર શોર્ટરૂટને બંધ કરવાનો નિર્ણય પાછો ખેંચાયો
by Viral Joshiby Viral Joshiઅમદાવાદથી ધોલેરા થઈને ભાવનગર સુધીના શોર્ટરૂટ તરીકે ઓળખાતા રૂટના ડેવલપમેન્ટના કારણોસર 14/4/2023 થી 12/12/2023 સુધી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જે નિર્ણય પાછો ખેંચાયો છે. અમદાવાદ-ભાવનગર શોર્ટ રૂટને ડેવલપમેન્ટના …
-
ગુજરાત
થરવાસા રેલવે ફાટક 3 દિવસ બંધ રાખવાનો લેવાયો નિર્ણય, આ છે વૈકલ્પિક રૂટ, જાણો
by Vipul Pandyaby Vipul Pandyaડભોઇ (Dabhoi) પાસે રેલ્વે ક્રોસિંગ નંબર એક પાસે રેલ્વે ક્રોસિંગ મેન્ટેનન્સની (Maintenance) કામગીરી ચાલું રહેવાની છે. ત્યારે તારીખ 11મી ફેબ્રુઆરી સવારનાં 10 વાગ્યાથી 13મી ફેબ્રુઆરી રાતનાં 8 વાગ્યા સુધી આ …