Odisha Election: જ્યારે ઓગસ્ટમાં વિપક્ષે કેન્દ્રની BJP સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી, ત્યારે નવીન પટનાયકની આગેવાની હેઠળના બીજુ જનતા દળે BJP સરકારને સમર્થન આપ્યું હતું. તે સિવાય BJD …
-
-
રાષ્ટ્રીય
લોકપ્રિય યુટ્યુબર કામ્યા જાનીના ઓડિશામાં જગન્નાથ મંદિરની મુલાકાત લેવાને લઈને થયો હોબાળો, કરાઇ ધરપકડ કરવાની માંગ
by Harsh Bhattby Harsh Bhattભારતના લોકપ્રિય યુટ્યુબર કામ્યા જાની ઓડિશામાં જગન્નાથ મંદિરની મુલાકાત લેવાને લઈને હાલ ચર્ચામાં છે. વાત એ હદ સુધી પહોંચી છે કે હવે ભાજપે તેમની ધરપકડની માંગ કરી છે. સમગ્ર બાબત …
-
Top News
IT RAID : કોંગ્રેસ સાંસદ ધીરજ પ્રસાદ સાહુ પાસેથી 290 કરોડ જપ્ત
by Vipul Pandyaby Vipul Pandyaઓડિશા અને રાંચીમાં કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ પ્રસાદ સાહુના સ્થાનો અને ડિસ્ટિલરી ગ્રૂપ અને તેની સાથે સંકળાયેલી સંસ્થાઓ પર આવકવેરા વિભાગના દરોડા ચાલુ છે. આ દરોડામાં અત્યાર સુધી “બિનહિસાબી” રોકડ …
-
Loksabha Election 2024
PM Modi : PM મોદીએ કોંગ્રેસને લીધા આડે હાથ…, કહ્યું – જનતા બધું જ જાણે છે પરંતુ…
by Dhruv Parmarby Dhruv Parmarવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતાને વધુ એક ગેરંટી આપી છે. ઝારખંડના કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુના ઘર પર ઈન્કમ ટેક્સના દરોડા અને કેટલાક સો કરોડની રોકડ વસૂલાત સંબંધિત સમાચારને ટ્વીટ કરતા …
-
રાષ્ટ્રીય
Income Tax Raid : ઓડિશા-ઝારખંડમાં ITના દરોડા, મળ્યો નોટોનો ખડકલો.., પૈસા ગણવાના મશીનો જ ખરાબ થઈ ગયા
by Dhruv Parmarby Dhruv Parmarઆવકવેરા વિભાગની ટીમે ઓડિશા અને ઝારખંડમાં બૌધ ડિસ્ટિલરીઝ પ્રાઇવેટ લિમિટેડ પર દરોડા પાડ્યા હતા. આ દરોડામાં કંપની સાથે સંકળાયેલા પરિસરમાંથી નોટોના બંડલનો જંગી જથ્થો મળી આવ્યો હતો. આવકવેરા વિભાગે ઓડિશાના …
-
-
રાષ્ટ્રીય
દેશના 2 રાજ્યોમાં આ કીડાએ મચાવ્યો કહેર, અત્યાર સુધી 14 લોકોના થયા મોત
by Hardik Shahby Hardik Shahકોરોનાવાયરસ બાદ હવે સમયાંતરે કોઇને કોઇ વાયરસ કે પછી ઈન્ફેક્શન લોકોને પરેશાન કરી રહ્યું છે. જોકે, તેનું કારણ કોરોના નથી પણ હા હાલમાં જે ઈન્ફેક્શન જોવા મળ્યું છે તેનાથી લોકોના …
-
રાષ્ટ્રીય
કેદીઓના શરીર પર GPS લગાવવાનો આ રાજ્યમાં પ્રસ્તાવ..! વાંચો, આ અહેવાલ..!
by Vipul Pandyaby Vipul Pandyaજેલમાં કેદીઓ (prisoners) ની સંખ્યા ઘટાડવા માટે, ઓડિશા (Odisha) સરકાર કેદીઓના શરીર પર GPS ઉપકરણ લગાવીને તેમને તેમના ઘરમાં કેદ કરવાની યોજના બનાવી રહી છે. ઓડિશાના જેલ પ્રશાસને જેલ ખર્ચ …
-
ગુજરાત
આજે ઓડિશાના પુરીમાં ઉમટશે ભક્તોનું ઘોડાપૂર, અતિ પ્રાચીન રથયાત્રાનો થશે પ્રારંભ
by Vipul Pandyaby Vipul Pandyaઆજે અષાઢી બીજ છે અને આજે રથયાત્રાનો પવિત્ર દિવસ છે. ઓડિશાના પુરી ખાતેના પ્રખ્યાત જગન્નાથ મંદિર ખાતે પણ આજે રથયાત્રા યોજાશે. પુરીની રથયાત્રા અતિ પ્રાચીન માનવામાં આવે છે. નગરજનોને સામે …
-
રાષ્ટ્રીય
Odisha train accident : જાણો જે સ્કૂલમાં ‘શબઘર’ બનાવવમાં આવ્યું હતું તે સ્કૂલમાં શા માટે વિદ્યાર્થીઓ જવાની ના પાડે છે ?
by Dhruv Parmarby Dhruv Parmarઓડિશામાં થયેલા ભયાનક ટ્રેન દુર્ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો હતો. આ દુર્ઘટનામાં 288 મુસાફરોના મોત થયા હતા, જ્યારે સેંકડો ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે એવી જાણકારી મળી …