યુવા સંત બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી દેશને હિંદુ રાષ્ટ્ર બનાવવા માટે અવાજ ઉઠાવી રહ્યા છે. બીજી તરફ બાબા પ્રત્યે શ્રદ્ધા ધરાવનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. હવે …
-
-
ગુજરાત
બંધારણમાં 125 વાર સુધારા થયા છે, એક વાર હિન્દુ રાષ્ટ્ર માટે પણ થાય: પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી
by Vipul Pandyaby Vipul Pandyaબાબા બાગેશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી છેલ્લા 10 દિવસથી ગુજરાતના પ્રવાસે છે. રાજકોટની સભા પૂર્ણ કર્યા બાદ શનિવારે સવારે તેઓ વડોદરા પહોંચ્યા હતા. સાંજે પત્રકારો સાથે વાત કરતાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ …
-
ગુજરાત
બાબા બાગેશ્વર આજે સોમનાથ દાદાના દર્શન કરશે, જાણો તેમના આજના કાર્યક્રમ વિશે…
by Dhruv Parmarby Dhruv Parmarબાગેશ્વર ધામના આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી આજે સવારે સોમનાથ જવાના છે. બાબા સવારે સોમનાથ દાદાના દર્શન કરશે અને પૂજા-અર્ચના કરીને રાજકોટ પરત ફરશે. ઉલ્લેખનીય છે કે, હાલમાં ગુજરાતમાં બાબાનો દિવ્ય દરબારનો …
-
ગુજરાત
‘આજે નહીં જાગો..તો ક્યારેય નહીં જાગો’..અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનું આહ્વવાન
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદમાં વટવા વિસ્તારમાં યોજાયેલા દિવ્ય દરબારમાં બાબા બાગેશ્વર સરકાર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ ઉપસ્થિત હજારો લોકોની જનમેદનીને હૂંકાર કરતા કહ્યું કે આજે નહીં જાગો તો ક્યારેય નહીં જાગો…. વટવામાં યોજાયો દિવ્ય …
-
ગુજરાત
આ જોઇને જેનું લોહી ના ઉકળે…! જાણો કેમ ગુસ્સે થયા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી
by Vipul Pandyaby Vipul Pandyaદિલ્હીમાં સાક્ષીની હત્યાની હોરર સ્ટોરીને લોકો લવ જેહાદ કહી રહ્યા છે. હંમેશા હિંદુ રાષ્ટ્રની વાત કરનાર બાબા બાગેશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પણ સાક્ષીની ઘાતકી હત્યા પર નિવેદન આપ્યું છે. …
-
ગુજરાત
રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રી સામેના વિરોધ કાર્યક્રમો માટે વિજ્ઞાન જાથાને મંજૂરી ના મળી
by Vipul Pandyaby Vipul Pandyaરાજકોટમાં યોજાનારા બાબા બાગેશ્વરધામ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારના વિરોધના ભાગ રુપે વિજ્ઞાન જાથા દ્વારા રેલી યોજવાની મંગાયેલી મંજૂરીને રાજકોટ પોલીસે નકારી કાઢી છે. સુલેહ શાંતિનો ભંગ થઇ શકે છે …
-
Shorts
હનુમાનજી અને શંકર ભગવાન વિશે શું કહ્યું પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ ?
by Vipul Pandyaby Vipul Pandyaસમર્થન, વિરોધ અને વિવાદોના વંટોળ વચ્ચે આજથી રાજ્યમાં બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનો ગુજરાત પ્રવાસ શરૂ થઈ ચુક્યો છે.વટવામાં યોજાયેલી દેવકીનંદનજીની કથામાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે આપણા ઇષ્ટ હનુમાનજી છે, કથા …
-
ગુજરાત
સનાતન ધર્મ પર સવાલ ઉઠાવનારા રાવણના ખાનદાનના : પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાતના અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં યોજાનારાના દિવ્ય દરબાર માટે બાબા બાગેશ્વરધામ સરકાર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની ગુજરાતમાં એન્ટ્રી થઇ ચુકી છે. તેમનું અમદાવાદના એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયા બાદ તેઓ …
-
ગુજરાત
સુરતમાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર માટે તડામાર તૈયારી
by Vipul Pandyaby Vipul Pandyaબાબા બાગેશ્વરધામ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના સુરતમાં યોજાનારા દિવ્ય દરબાર માટે તડામાર તૈયારી થઇ રહી છે. સુરતમાં લીંબાયત નીલગીરી મેદાન ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવશે. આ મેદાનમાં સાંજે 5:00 વાગ્યાથી રાત્રે …
-
ગુજરાત
ચાર્ટર્ડ પ્લેનમાં સુરત આવશે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી..! ગ્રાન્ડ એન્ટ્રીની તૈયારી
by Vipul Pandyaby Vipul Pandyaચાર્ટર્ડ પ્લેનમાં સુરત આવશે ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતમાં બાબા બાગેશ્વરની ગ્રાન્ડ એન્ટ્રીની તૈયારી આયોજક સમિતિએ તૈયાર કરી રૂપરેખા 26 અને 27 મેના રોજ સુરતમાં દિવ્ય દરબાર લીંબાયતના નીલગીરી ગ્રાઉન્ડમાં આયોજન 26 …