લોકસભાની ચૂંટણીનું રણશિંગું ફૂંકાઈ ગયું છે. હવે લોકસભાની ચૂંટણીને થોડો જ સમય બાકી છે. તેમાં દરેક રાજનૈતિક પાર્ટી પોતાના પક્ષને મજબૂત બનાવવામાં લાગી છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ …
-
-
ગુજરાત
લાંબા સમય બાદ રાજકોટ લોકસભામાં લેઉઆ અને કડવા ઉમેદવાર વચ્ચે જામશે જંગ
by Harsh Bhattby Harsh Bhatt -
ગુજરાત
Patidar vs Chaudhary: વિપુલ ચૌધરીના વિવાદાસ્પદ નિવેદન પર પટેલ સમાજના લોકોએ આપી પ્રતિક્રિયા
by Aviraj Bagdaby Aviraj BagdaPatidar vs Chaudhary: આજે અર્બુદા સેવા સમિતિના પ્રમુખ અને રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે બેઠકમાં તેમણે પાટીદાર સમાજ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું …
-
ગુજરાત
Vipul Chaudhary: પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીએ પાટીદારો અંગે આપ્યું વિવાદાસ્પદ નિવેદન
by Aviraj Bagdaby Aviraj BagdaVipul Chaudhary: ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા પૂર્વ ગૃહ રાજ્યમંત્રી વિપુલ ચૌધરીની અધ્યક્ષતામાં અર્બુદા સેનાની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અર્બુદા સેના હવે અર્બુદા સેવા સમિતિ તરીકે કાર્ય કરશે તેવું જાહેર …
-
ગુજરાત
PANCHMAHAL : સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ગોધરા શહેરમાં વિશાળ રેલી યોજવામાં આવી
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ અખંડ ભારતના શિલ્પી અને ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ગોધરા શહેરમાં રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. જે નિમિત્તે ગોધરા શહેરમાં વિશાળ રેલી યોજવામાં આવી હતી. …
-
Read
વિશ્વભરમાં ‘માનવસેવા એજ પ્રભુ સેવા’ના સુત્રને સાર્થક કરી રહ્યુ છે વિશ્વ ઉમિયાધામ, કરોડો લોકો માટે બન્યુ છે પ્રેરણા સ્ત્રોત
by Vishal Daveby Vishal Daveવિશ્વના પાટીદારોની એક વૈશ્વિક મજબુત સંસ્થા એટલે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન.. આ સંસ્થાની ઓળખ છે તેની સામાજિક સેવાભાવી અને માનવતાવાદી પ્રવૃતિઓ. આ સંસ્થા સાત સમંદર પાર પણ વસુદૈવ કુટુમ્બકમની ભાવના અને …
-
GujaratElectionResultગુજરાત
ગુજરાતની 182માંથી 70 બેઠકો પર પાટીદાર વોટબેંક મહત્વની, ભાજપને પાટીદાર વોટબેંકનો મળી શકે છે મોટો ફાયદો
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાતમાં સત્તા માટે પાટીદાર વોટબેંકનું સમર્થન ખુબજ મહત્વપૂર્ણ છે. રાજ્યની કુલ વસ્તીમાં 18 ટકા હિસ્સો ધરાવતો આ સમુદાય વિધાનસભાની 182 બેઠકોમાંથી લગભગ 70 બેઠકો પર નિર્ણાયક સાબીત થાય છે. ખાસ …
-
GujaratElectionResultગુજરાત
ગત ચૂંટણીમાં ખુબ ચર્ચામાં રહ્યા હતા પાટીદાર ચહેરાઓ, જાણો હાલ કોણ કઇ પાર્ટીમાં ?
by Vipul Pandyaby Vipul Pandyaહાર્દિક પટેલ પાટીદાર આંદોલનનો સોથી મોટો ચહેરો હાર્દિક પટેલ હતો, હાર્દિક પટેલે પહેલા કોંગ્રેસ સાથે હતા..પરંતુ કોંગ્રેસથી અત્યંત નારાજ થઇને તેમણે કોંગ્રેસ સાથે છેડો ફાડી નાંખ્યો અને ભાજપમાં શામેલ થઇ ગયા.. …
-
બુધવારે અમદાવાદના જાસપુર ખાતે પાટીદારોની મુખ્ય સંસ્થાઓના પ્રમુખોની મળેલીની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા જેમાં બિન અનામત આયોગ અને નિગમના કેટલાક પ્રશ્નોની ચર્ચા કરાઇ હતી. બેઠકમાં પાટીદાર અનામત આંદોલન …
-
કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ આગામી 2 જૂને ભાજપમાં જોડાશે તેવા સમાચાર પ્રાપ્ત થયા છે. હાર્દિક પટેલે તાજેતરમાં કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું અને ત્યાર બાદ તેઓ ભાજપમાં જોડાશે તેવી …