PMJAY And AIIMS: ભારતમાં આરોગ્ય ક્ષેત્રે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ તૈયાર કરવામાં આવી છે. તેના કારણે… આરોગ્ય ક્ષેત્રે ગરીબ લોકોને આરોગ્ય સહાય સરળતાથી મળી રહે છે. 23,260 લોકોએ આ યોજનાનો …
-
-
બીલોની ચુકવણી ન થવાને કારણે હોસ્પિટલો આર્થિક સંકળામણમાં મુકાઈ છે. જેના લીધે ગુજરાતમાં પ્રધાનમંત્રીશ્રીની ડ્રીમ PMJAY યોજના સંકટમાં મુકાઈ હોવાનું આ યોજના સાથે જોડાય વિવિધ હોસ્પિટલના એસોસિએશન એ જણાવ્યું છે. …
-
મહેસાણા જિલ્લાને 109 કરોડના કામની ભેટ મળી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. વિસનગરમાં વિકાસકાર્યોનું ભૂમિપૂજન-લોકાર્પણનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીના હસ્તે મેગા હેલ્થ ઈવેન્ટનો પ્રારંભ …
-
ગુજરાત
વિશ્વ હૃદય દિવસ : છેલ્લા 5 વર્ષમાં AB PMJAY-MA હેઠળ 2 લાખ 95 હજારથી વધુ હૃદયરોગના દર્દીઓને મફત સારવાર મળી
by Hardik Shahby Hardik Shahવડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી આયુષ્માન ભારત યોજના, જે ગરીબ અને મધ્યમ વર્ગ માટે શરૂ કરવામાં આવી છે, તે આજે ઘણી રીતે ગરીબ પરિવારો માટે વરદાન સાબિત થઈ રહી છે. વિશ્વ …
-
ગુજરાત
Sabarkantha : PMJAY કાર્ડ હોવા છતાં દર્દી પાસેથી રૂપિયા 6,500 ખંખેરી લીધા, આરોગ્ય વિભાગે હોસ્પિટલને માત્ર નામ પૂરતો જ દંડ ફટકાર્યો
by Dhruv Parmarby Dhruv Parmarગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારના લોકો માટે આશીર્વાદરૂપ ગણાતી સરકારી PMJAY યોજનામાં દર્દી પાસેથી બિન અધિકૃત રીતે પૈસા વસૂલવાના પ્રકરણમાં હિંમતનગરની નામાંકિત બેબી કેર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સામે સાબરકાંઠા જિલ્લાના …
-
ગુજરાત
ગુજરાતમાં આરોગ્ય વીમા સહાયનો નવો અધ્યાય, રૂ. 2 લાખથી શરૂ થયેલી સહાય રૂ. 10 લાખ થઈ
by Dhruv Parmarby Dhruv Parmarઆજે તારીખ 11 જુલાઇથી સમગ્ર રાજ્યના આયુષ્માન કાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. હાલ રાજ્યના 1.79 કરોડ PMJAY-મા કાર્ડ ધારકોને આયુષ્માન કાર્ડ અંતર્ગત મળતી રૂ. 5 લાખની આરોગ્ય વીમા …
-
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા દેશના ગરીબ અને મધ્યવર્ગીય પરિવારજનો માટે શરૂ કરેલી આયુષ્માન યોજના આજે દેશના અનેક પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઇ છે. ગુજરાતમાં પણ વર્ષ 2018થી અત્યારસુધીમાં આ યોજના હેઠળ …