PM મોદી( PM Narendra Modi )એ દેશના 75 જિલ્લામાં ડિજિટલ બેન્કિંગ યુનિટ( Digital Banking Units)નું ઉદ્ઘાટન કર્યું હતું, આ પ્રસંગે કહ્યું- દેશમાં ઈ-કોર્ટ મિશન ઝડપથી આગળ વધી રહ્યું છે. વર્ષ …
-
-
રાષ્ટ્રીય
આધ્યાત્મ સાથે દેશના વિકાસની વાત, જાણો ઉજ્જૈનમાં વડાપ્રધાનશ્રીના સંબોધનના અંશો
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ઈન્દૌર પહોંચી આજે ઉજ્જૈનમાં 856 કરોડ રૂપિયાના ખર્ચે મહાકાલેશ્વર મંદિર કોરિડોર ડેવલપમેન્ટ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે. મધ્યપ્રદેશના મંત્રી નરોત્તમ મિશ્રા, તુલસી સિલાવત અને અન્યોએ …
-
રાષ્ટ્રીય
રેલવેના 11 લાખથી વધારે કર્મચારીઓને આ દિવાળીમાં મળશે આટલું બોનસ, જાણો
by Vipul Pandyaby Vipul Pandyaભારતમાં તહેવારોની સિઝન (Festive Season) શરૂ થઈ ચુકી છે. દિવાળી પહેલા ભારતીય રેલવેના (Indian Railway) લાખો કર્મચારીને મોદી સરકારે એક મોટી ભેટ આપી છે. જેનાથી રેલવે કર્મચારીઓની (Railway Employees) દિવાળી …
-
ગુજરાતરાષ્ટ્રીય
10 વાગી ચુક્યા હોવાથી આબૂ રોડ પર લાઉડસ્પિકર વિના લોકોનું કર્યું સંબોધન, જુઓ વિડીયો
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદ (Ahmedabad) અને બનાસકાંઠા (Banaskantha) બાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી આબુ રોડ (Abu Road) પર આવ્યા હતા. અહીં તેમણે કહ્યું કે, હું આ પ્રેમ વ્યાજ સાથે પરત કરીશ. રાત્રીના દસ વાગી …
-
રાષ્ટ્રીય
દમદાર શૈલી અને ધારદાર છટા, દુશ્મનોને પ્રેમ કરાવા મજબૂર કરતાં વડાપ્રધાનશ્રીના જોરદાર ભાષણો
by Vipul Pandyaby Vipul Pandyaદેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતી કાલે તેમનો 72મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે., ત્યારે આજે તેમના સૌથી મહત્વની પર્સનાલિટીની જો વાત કરવામાં આવો તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની વાક્ છટાથી …
-
રાષ્ટ્રીય
70 વર્ષ બાદ ભારતમાં જોવા મળશે ચિત્તા, નામીબિયા પહોંચેલી ફ્લાઈટને અપાયો ટાઈગરનો લૂક
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનો (Narendra Modi) જન્મદિવસના દિવસે દેશમાં લુપ્ત થઈ ગયેલી અને સૌથી ઝડપથી દોડતા જંગલી પ્રાણી ચિત્તાને (Cheetah) લાવવામાં આવશે છે. વાસ્તવમાં 70 વર્ષ બાદ નામીબિયાના 8 ચિત્તા ભારત …
-
રાષ્ટ્રીય
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની બ્રિટિશ PM લિઝ ટ્રુસ સાથે ટેલિફોનિક વાતચીત, કરી આ ચર્ચા
by Vipul Pandyaby Vipul Pandyaદેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) શનિવારે લિઝ ટ્રુસ (Liz Truss) સાથે ટેલિફોનિક વાતચીત કરી બ્રિટનના વડાંપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ ટ્રુસના વેપાર સચિવ અને …
-
રાષ્ટ્રીય
કર્તવ્યપથ ભારતના લોકતાંત્રિક આદર્શોનો જીવંત માર્ગ છે: વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી
by Vipul Pandyaby Vipul Pandyaવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘કર્તવ્ય પથ’ પર સાંજે 7 વાગ્યે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. એક દિવસ પહેલા, નવી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (NDMC) એ રાજપથનું નામ બદલીને …
-
રાષ્ટ્રીય
નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાના અનાવરણમાં પરિવાર નહીં ભાગ લે, જાણો શું છે કારણ
by Vipul Pandyaby Vipul Pandyaનેતાજી સુભાષ ચંદ્ર બોઝની પુત્રી ફાફ સહિત પરિવારના સભ્યોનું કહેવું છે કે પ્રતિમાનું અનાવરણ કોઈપણ દિવસે થઈ શકે નહીં. પરિવારના જણાવ્યા મુજબ, 8 સપ્ટેમ્બરના રોજ તેની કોઈ સુસંગતતા નથી. વડાપ્રધાનશ્રી …
-
ગુજરાતરાષ્ટ્રીય
વતનમાં વડાપ્રધાન: ભુજમાં PMશ્રી નરેન્દ્ર મોદીએ કર્યું સ્મૃતિવનનું લોકાર્પણ, તમામ ગેલેરીની કર્યુ સ્વનિરીક્ષણ
by Vipul Pandyaby Vipul Pandyaદેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી હાલમાં ગુજરાતની બે દિવસની મુલાકાત છે. ગુજરાત મુલાકાતના બીજા દિવસે તેમજ ભુજમાં વડાપ્રધાનનો ત્રણ કિલોમીટરનો ભવ્ય રોડ શો સવારે સવારે 10 વાગ્યે થી શરુ થઇ …