વડનગરથી વારાણસી (Vadnagar to Varanasi) યાત્રામાં આપનું સ્વાગત છે. આ એક એવી યાત્રા છે, જેમાં વાત માત્ર વિકાસની છે. આ એવી યાત્રા છે જેમાં દીર્ઘ દ્દષ્ટિનું ઉત્તમ નહીં પરંતુ સર્વોત્તમ …
-
-
ગુજરાત
Vadnagar to Varanasi : PM મોદીના 9 વર્ષના સુશાસન પર મહાનુભાવો સાથે સંવાદ
by Hardik Shahby Hardik Shahવડનગરથી વારાણસી (Vadnagar to Varanasi) યાત્રામાં આપનું સ્વાગત છે. આ એક એવી યાત્રા છે, જેમાં વાત માત્ર વિકાસની છે. આ એવી યાત્રા છે જેમાં દીર્ઘ દ્દષ્ટિનું ઉત્તમ નહીં બલકે સર્વોત્તમ …
-
-
રાષ્ટ્રીય
PM મોદીએ પીએમ કેર ફંડના ટ્રસ્ટી તરીકે રતન ટાટાને સોંપી મોટી જવાબદારી, સુધા મૂર્તિ પણ સલાહકાર સમિતિમાં
by Vipul Pandyaby Vipul Pandyaવડા પ્રધાન નરેન્દ્ર મોદી( Prime Minister Narendra Modi) ની અધ્યક્ષતામાં મંગળવારે ટ્રસ્ટી મંડળની બેઠક યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને નાણા મંત્રી નિર્મલા સીતારમણ હાજર રહ્યા હતા. …
-
રાષ્ટ્રીય
સંજય સિંહે દિલ્હી એલજીની નોટિસ ફાડી નાખી, કર્મચારીઓને વેતનની ચૂકવણીમાં ગોટાળાના આરોપ
by Vipul Pandyaby Vipul Pandyaદિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP) સરકાર અને રાજ્યપાલ વીકે સક્સેના વચ્ચે યુદ્ધ સતત તેજ થઈ રહ્યું છે. LG દ્વારા AAP નેતાઓને મોકલવામાં આવેલી કાનૂની નોટિસને ફાડીને ફરી આરોપો લગાવવામાં આવ્યા …
-
GujaratElectionResultગુજરાત
પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલનો હુંકાર, કેજરીવાલ અને કોંગ્રેસની ઝાટકણી કાઢી
by Vipul Pandyaby Vipul Pandyaભાજપ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ ભાવનગરમાં 3 અને 4 સપ્ટેમ્બરે ભાવનગરમાં ભાજપનો વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. આ બે દિવસીય વિવિધ કાર્યક્રમોમાં ભાજપ અધ્યક્ષની પ્રેરક ઉપસ્થિતિ …
-
ગુજરાત
બુલેટ ટ્રેન સહિત અનેક વિકાસ કામો ભારત-જાપાનની મજબૂત દોસ્તીનું ઉદાહરણ : PM મોદી
by Vipul Pandyaby Vipul Pandyaગાંધીનગર ખાતે મારુતિ સુઝુકીના 40 વર્ષની ઉજવણીમાં માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું કે ગુજરાત વિકાસનું મોડલ છે. આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ભારત-જાપાનની મજબૂત …
-
ગુજરાતરાષ્ટ્રીય
કચ્છનો ‘ક’ અને ખમીરનો ‘ખ’ અને તેનું નામ કચ્છડો બારે માસ: PM MODI
by Vipul Pandyaby Vipul Pandyaવડ઼ાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ભુજમાં 11 પ્રકલ્પોનો શુભારંભ કરાવ્યો હતો. વડાપ્રધાને ભુજમાં સ્મૃતિ વન, વીર બાળક સ્મારકનું તથા રિજીયોનલ સાયન્સ સેન્ટર સહિતના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. નર્મદા …
-
રાષ્ટ્રીય
વડાપ્રધાન મન કી બાત 92મું સંસ્કરણ: આઝાદીનો અમૃત મહોત્સવ 2023 સુધી ચાલુ રહેશેઃ વડાપ્રધાનશ્રી મોદી
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાનશ્રી મોદીએ થોડા દિવસો પહેલા જ મન કી બાત પર લોકો પાસેથી તેમના મંતવ્યો પૂછ્યા હતા. અગાઉનો એપિસોડ સંપૂર્ણપણે સ્વતંત્રતા દિવસ પર આધારિત હતો, જેમાં દેશની પ્રગતિ સાથે જોડાયેલી બાબતો …
-
ગુજરાતરાષ્ટ્રીય
વતનમાં વડાપ્રધાન: ભુજમાં PMશ્રી નરેન્દ્ર મોદીએ કર્યું સ્મૃતિવનનું લોકાર્પણ, તમામ ગેલેરીની કર્યુ સ્વનિરીક્ષણ
by Vipul Pandyaby Vipul Pandyaદેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી હાલમાં ગુજરાતની બે દિવસની મુલાકાત છે. ગુજરાત મુલાકાતના બીજા દિવસે તેમજ ભુજમાં વડાપ્રધાનનો ત્રણ કિલોમીટરનો ભવ્ય રોડ શો સવારે સવારે 10 વાગ્યે થી શરુ થઇ …