અમદાવાદ (ahmedabad)ના ઈસ્કોન બ્રીજ અકસ્માત (iscon bridge accident)માં 10 નિર્દોષોના મૃત્યુ થયા છે. આ ઘટના બાદ ગુરુવારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયેલા આરોપી તથ્ય પટેલની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે તેના …
-
-
ગુજરાત
Ahmedabad Accident : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તપાસ ટીમની રચના, એક સપ્તાહમાં ચાર્જશીટ રજૂ કરશે
by Dhruv Parmarby Dhruv Parmarઅમદાવાદના ઈસ્કોન બ્માંરિજ અકસ્માતમાં 9 નિર્દોષોના મૃત્યુ થયાં બાદ આ ઘટનાના સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. અકસ્માત બાદ ઘટના સ્થળે હાજર લોકોએ અકસ્માત સર્જનારા તથ્ય પટેલની ધોલાઈ કરી હતી …
-
ગુજરાત
Isckon Bridge Accident : તથ્ય પટેલે સર્જેલા ભયાવહ અકસ્માતે BMW વિસ્મય કેસ યાદ કરાવ્યો, બંને આરોપીના પિતા ગુનાહિત ઈતિહાસ ધરાવે છે
by Bankim Patelby Bankim Patelઅમદાવાદ નહીં પરંતુ ગુજરાતના ઈતિહાસ (History of Gujarat) માં એક કારે 9 નિર્દોષના જીવ લીધા હોવાની ભયાવહ ઘટનાએ લોકોને હચમચાવી મૂક્યા છે. ધ્રૃતરાષ્ટ્ર જેવો પ્રેમ આજે પણ કાયમ છે. એસ.જી. …
-
ગુજરાત
Ahmedabad Iskcon Bridge Accident : અમદાવાદમાં 9 લોકોને કચડનારનો પિતા આવ્યો સામે
by Hiren Daveby Hiren Daveઅમદાવાદના ચકચારી ઇસ્કોન અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલનો પિતા પ્રજ્ઞેશ પટેલ પોતાના પુત્રના બચાવમાં ઉતારી આવે છે. પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતા પ્રગ્નેશે પોતાનો પુત્ર નિર્દોષ હોવાનો લૂલો બચાવ કર્યો હતો. …
-
ગુજરાત
Ahmedabad Accident : આ રીતે થયો અકસ્માત, તથ્ય પટેલે સર્જેલા નરસંહારનો ઘટનાક્રમ, જુઓ Video
by Dhruv Parmarby Dhruv Parmarઅમદાવાદ (ahmedabad) ઇસ્કોન બ્રિજ (iscon bridge) પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 9 જેટલા લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. આ અક્સ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડના …
-
ગુજરાત
Ahmedabad Iscon bridge Accident : બળાત્કારી પિતાએ પુત્રનો કર્યો બચાવ, જાણો શું કહ્યું…
by Dhruv Parmarby Dhruv Parmarઅમદાવાદના ચકચારી ઇસ્કોન અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલનો પિતા પ્રજ્ઞેશ પટેલ પોતાના પુત્રના બચાવમાં ઉતારી આવે છે. પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતા પ્રગ્નેશે પોતાનો પુત્ર નિર્દોષ હોવાનો લૂલો બચાવ કર્યો હતો. …
-
ગુજરાત
અકસ્માત સર્જાયા બાદ ટોળાએ આરોપી તથ્ય પટેલને માર્યો ઢોર માર, Video
by Hardik Shahby Hardik Shahઅમદાવાદ શહેરના ઇસ્કોન ફ્લાયઓવર પર ગત મોડી રાત્રીએ એક ભયાનક માર્ગ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે, જ્યારે 13 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માત સરખેજ-ગાંધીનગર (SG) હાઈવે …
-
ગુજરાત
Ahmedabad News : ઇસ્કોન બ્રિજ અકસ્માત અંગે CM ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું…
by Dhruv Parmarby Dhruv Parmarઅમદાવાદ ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત અમદાવાદમાં સૌથી મોટો ગણી શકાય તેવા અકસ્માતમાંનો છે. જેમાં 9 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. આ અકસ્માતમાં …
-
ગુજરાત
Ahmedabad News : કોણ હતો એ નબીરો જેણે 10 લોકોને કચડ્યા ?, તેના પિતાના નામે પણ છે દુષ્કર્મનો આરોપ
by Dhruv Parmarby Dhruv Parmarઅમદાવાદ ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત અમદાવાદમાં સૌથી મોટો ગણી શકાય તેવા અકસ્માતમાંનો છે. જેમાં 10 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. આ અકસ્માતમાં …