પ્રયાગરાજની ઝૂંપડપટ્ટીમાં રહેતા 209 પરિવારોના બાળકો અને તેમના માતા-પિતા સહિત 900 લોકો આવતીકાલે એટલે કે 4 નવેમ્બરે રાજભવન ખાતે રાજ્યપાલ આનંદી બેન પટેલના મહેમાન બનશે. ઉત્તર પ્રદેશ સરકારના ઔદ્યોગિક વિકાસ …
-
-
રાષ્ટ્રીય
અતીકના પુત્રો બાળગૃહમાંથી મુક્ત, પિતા અને કાકાની કબરોને ગળે લગાડી ચોધાર આંસુએ રડ્યા
by Harsh Bhattby Harsh Bhattઅતીકના બે પુત્રોને 221 દિવસ બાદ બાળ ગૃહમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. બંનેને હાલ તેમની કાકીને સોંપવામાં આવ્યા છે. એહજામ અને અબાન પુરમુફ્તીના હટવા ગામમાં એક સંબંધીના ઘરે રોકાશે. બંને …
-
રાષ્ટ્રીય
Vadnagar to Varanasi : મા ગંગા, યમુના અને સરસ્વતીનો ત્રિવેણી સંગમ એટલે પ્રયાગરાજ..!
by Vipul Pandyaby Vipul Pandyaવડનગરથી વારાણસી (Vadnagar to Varanasi) યાત્રા એક એવી યાત્રા છે, જેમાં વાત માત્ર વિકાસની છે. આ એવી યાત્રા છે જેમાં દીર્ઘ દ્દષ્ટિનું ઉત્તમ નહીં પરંતુ સર્વોત્તમ પ્રમાણ સોનેરી કિરણની જેમ …
-
રાષ્ટ્રીય
10 રૂપિયાના ટમેટા નહી આપતા દુકાનદાર પર હુમલો, ટમેટાની લૂંટ કરી આરોપી ફરાર
by Viral Joshiby Viral Joshiઉત્તર પ્રદેશના (Uttar Pradesh) પ્રયાગરાજ (Prayagraj) જિલ્લામાં એક શખ્સે મહિલા દુકાનદાર પાસેથી બળજબરીથી 10 રૂપિયાના ટામેટા (Tomato) ખરીદવા ગયો પણ હાલ ટમેટા મોંઘા હોવાથી મહિલાએ 10 રૂપિયાના ટમેટા આપવાનો ઈનકાર …
-
ગેંગસ્ટર અને રાજકારણી અતીક અહેમદની હત્યા બાદ પોલીસ સતત તપાસમાં લાગેલી છે. આ મામલે દરરોજ એકથી વધુ ખુલાસાઓ થઈ રહ્યા છે. તોડી પાડવામાં આવેલી ગેંગસ્ટરની ઓફિસની અંદર કેટલાક લોહીના ડાઘા …
-
રાષ્ટ્રીય
પ્રયાગરાજમાં એલર્ટ વચ્ચે બોમ્બ ધડાકો, અતીક અહેમદના વકીલના ઘર પાસે થયો વિસ્ફોટ
by Hiren Daveby Hiren Daveપ્રયાગરાજમાં ફરી એકવાર બોમ્બ વિસ્ફોટ થયો છે. માફિયા અતીક અહેમદના વકીલ દયાશંકર મિશ્રાના ઘર પાસે મંગળવારે બપોરે કોઈએ બોમ્બ ફેંક્યો હતો. એક પછી એક ત્રણ બોમ્બ ફેંકાયા જોકે કોઈને ઈજા …
-
-
રાષ્ટ્રીય
માફિયા થી રાજનેતા સુધીની Atique Ahmed ની કહાનીનો એક ગોળીથી આવ્યો અંત
by Viral Joshiby Viral Joshiઉત્તરપ્રદેશના કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમદને પ્રયાગરાજ ખાતે મેડિકલ તપાસ માટે લઈ જતા પોલીસ સાથેના તેના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં અતીક અને અશરફનું મોત થયું છે. અતીક …
-
દેશના ઈતિહાસમાં પહેલીવાર ગેંગસ્ટરની ઓન કેમેરા હત્યા થી હોવાની આ ઘટના સામે આવી છે. અતીક અહેમદને મેડિકલ તપાસ માટે લઈ જતા તેના પોલીસ કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. અતિક …
-
રાષ્ટ્રીય
પ્રયાગરાજની હોસ્પિટલે ડેંગ્યૂના દર્દીને મોસંબીનો રસ ચઢાવી દેતા દર્દીનું મોત, હોસ્પિટલ સીલ
by Vipul Pandyaby Vipul Pandyaડેંગ્યૂના દર્દીના પ્લેટલેટ્સ ઘટી ગયા હતા ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક ખૂબ જ વિચિત્ર કિસ્સો સામે આવ્યો. જેમાં હોસ્પિટલ દ્વારા ડેંગ્યુના દર્દીના પ્લેટલેટ્સ વધારવા માટે તેને બોટલમાં મોસંબીનો રસ ચઢાવવામાં આવ્યો હતો.. …