ડેંગ્યૂના દર્દીના પ્લેટલેટ્સ ઘટી ગયા હતા ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક ખૂબ જ વિચિત્ર કિસ્સો સામે આવ્યો. જેમાં હોસ્પિટલ દ્વારા ડેંગ્યુના દર્દીના પ્લેટલેટ્સ વધારવા માટે તેને બોટલમાં મોસંબીનો રસ ચઢાવવામાં આવ્યો હતો.. …
-
-
રાષ્ટ્રીય
મોબાઇલ પર ગેમ રમતા પુત્રને પિતા વઢ્યા તો પુત્રએ આ શું કર્યું?
by Vipul Pandyaby Vipul Pandyaઉત્તર પ્રદેશની સંગમ નગરી પ્રયાગરાજમાં ચોંકાવનારો બનાવ બન્યો છે. જ્યાં મોબાઇલ પર ગેમ રમી રહેલા પુત્રને પિતા વઢતા નારાજ થયેલા 9માં ધોરણના વિદ્યાર્થીએ ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. …
-
રાષ્ટ્રીય
પ્રેમી પંખીડા આત્મહત્યા કરવા ગયા, પ્રેમિકા કૂદી તો પ્રેમી ભગી ગયો, પ્રેમિકાએ બહાર આવી પોલીસ ફરિયાદ કરી!
by Vipul Pandyaby Vipul Pandyaઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં પ્રેમ કહાનીનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એક પ્રેમી યુગલ એકબીજાને સાથે જીવવા અને મરવાનના વચન આપીને આત્મહત્યા કરવા માટે પ્રયાગરાજના નૈની બ્રિજ પહોંચ્યું હતું. નદીના …
-
રાષ્ટ્રીય
પ્રયાગરાજ હિંસામાં સામેલ શખ્સ પર તંત્રની બુલડોઝરથી કાર્યવાહી
by Vipul Pandyaby Vipul Pandyaભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા દ્વારા પયગંબર મોહમ્મદ વિશે વાંધાજનક ટિપ્પણી બાદ દેશના અલગ-અલગ વિસ્તારોમાં હિંસા ભડકી ઉઠી છે. જ્યા જુઓ ત્યા નૂપુર શર્મા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વિરોધ થઇ …
-
રાષ્ટ્રીય
પ્રયાગરાજ હિંસા મામલે મોટી કાર્યવાહી, હિંસાના “માસ્ટર માઈન્ડ”ને પોલીસે ઝડપી પાડ્યો
by Vipul Pandyaby Vipul Pandyaઉત્તર પ્રદેશ પોલીસે 10 જૂને શુક્રવારની નમાજ બાદ પ્રયાગરાજમાં વિરોધ પ્રદર્શન દરમિયાન ફાટી નીકળેલી હિંસાના “માસ્ટર માઈન્ડ”ની અટકાયત કરી છે. પોલીસે કહ્યું કે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM) સાથે જોડાયેલા …
-
રાષ્ટ્રીય
યુપીના અનેક જિલ્લામાં નમાઝ બાદ હંગામો, પ્રયાગરાજમાં પથ્થરમારો બાદ લાઠીચાર્જ, ફાયરિંગ
by Vipul Pandyaby Vipul Pandyaસળંગ બીજા જુમા પર યુપીમાં મુસ્લિમ સમુદાયના લોકોએ પયગંબર મોહમ્મદ વિશે ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માની ટિપ્પણી વિરુદ્ધ જુદા જુદા જિલ્લાઓમાં પ્રદર્શન કર્યું. પ્રયાગરાજ, લખનૌ, મુરાદાબાદ અને સહારનપુરમાં હંગામો અને …
-
રાષ્ટ્રીય
પ્રયાગરાજમાં એક જ પરિવારના પાંચ લોકોની હત્યા, એક સપ્તાહમાં બીજી ઘટના
by Vipul Pandyaby Vipul Pandyaઉત્તર પ્રદેશના પ્રયાગરાજના સંગમ શહેરમાં એક જ પરિવારના પાંચ લોકોની હત્યાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. થરવઈ પોલીસ સ્ટેશન વિસ્તારના ઘેવરાજપુર ગામમાં ઈંટો વડે 5 લોકોની હત્યા કરવામાં આવી હતી. …