બુધવાર એ પ્રથમ પૂજનીય દેવતા, ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે. આ દિવસે લોકો ઉપવાસ રાખે છે અને ભગવાન ગણેશની પૂજા કરે છે. ભગવાન ગણેશને ભક્તો માટે વિઘ્નો દૂર કરનાર માનવામાં …
-
-
અહેવાલ – સંજય જોશી, અમદાવાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આગામી તા. ૨૩ નવેમ્બર ગુરુવારના રોજ મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે વિવિધ વિકાસ પ્રકલ્પોનું ભૂમિપૂજન, ખાતમુર્હુત અને લોકાર્પણ સમારોહ યોજાશે. આ કાર્યક્રમમાં …
-
Read
અંબાજી આવતા માઈ ભક્તો માટે દેવસ્થાન ટ્રસ્ટ તરફથી 8 કરોડનો વીમો લેવામાં આવ્યો
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ શક્તિસિંહ રાજપૂત, અંબાજી શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.યાત્રાધામઅંબાજીમાં યોજાનાર ભાદરવી પૂનમનો મહામેળો 23 સપ્ટેમ્બર થી શરુ થઇ રહ્યો …
-
ગુજરાત
જો તમે નવા વર્ષમાં સુખ, સમૃદ્ધિ અને પ્રગતિ ઈચ્છતા હોવ તો ઘરે લાવો આ નાનો છોડ
by Vipul Pandyaby Vipul Pandyaવાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈમાં વાંસના છોડને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને ઘરમાં લગાવવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. કહેવાય છે કે જે ઘરમાં વાંસનો છોડ હોય ત્યાંથી નકારાત્મક ઉર્જા …
-
જિંદગી એક રેસ છે… કરિયર એ બહુ મોટી સ્પર્ધા છે. બીજા કરતા સારું પરર્ફોમ નહીં કરો તો પાછળ રહી જશો. તમારી સ્પર્ધા તમારાથી વધુ સારું કામ કરે છે, વધુ સારા …
-
ધર્મ ભક્તિ
જાણી લો તુલસી સંબંધિત આ નિયમો, ક્યારેય નહીં અટકે તમારી પ્રગતિ
by Vipul Pandyaby Vipul Pandyaઆપણે ત્યાં પૌરાણિક માન્યતા અનુસાર ઘરમાં તુલસીનો છોડ રોપવાથી આપના ઘર પર સદૈવ દેવી દેવતાની વિશેષ કૃપા રહે છે. તુલસીનું સનાતન ધર્મમાં ખૂબ જ મહત્વ છે. તુલસી વિશે ઘણી માન્યતાઓ …