જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) પુલવામામાં (Pulwama) આતંકી હુમલાની ઘટના ઘટી છે. પુલવામાના પિંગલાનામાં CRPF અને પોલીસની સંયુક્ત પાર્ટી પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. આ આતંકી હુમલામાં એક પોલીસ જવાન શહિદ થયા …
-
-
રાષ્ટ્રીય
પુલવામામાં આતંકીઓએ મજૂરો પર ગ્રેનેડથી કર્યો હુમલો, એકનું મોત, બે ઘાયલ
by Vipul Pandyaby Vipul Pandyaજમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ બહારના મજૂરો પર હુમલો કર્યો છે. આતંકીઓએ પુલવામાના ગદૂરા વિસ્તારમાં મજૂરો પર ગ્રેનેડ ફેંક્યું છે. આ આતંકી ઘટનામાં એક મજૂરના મોત થઈ ગયા છે અને બે અન્ય …
-
રાષ્ટ્રીય
પુલવામામાં ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન સુરક્ષા દળો પર આતંકી હુમલો, ASI શહીદ
by Vipul Pandyaby Vipul Pandyaરવિવારે દક્ષિણ કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓએ સુરક્ષાદળોની ટીમ પર હુમલો કર્યો હતો. આતંકી હુમલામાં CRPFનો એક જવાન શહીદ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે સ્થાનિક પોલીસ અને સીઆરપીએફના જવાનો બ્લોક …
-
રાષ્ટ્રીય
જમ્મુ-કાશ્મીરમાં પોલીસ અધિકારીની આતંકવાદીઓએ ગોળી મારી કરી હત્યા
by Vipul Pandyaby Vipul Pandyaજમ્મુ અને કાશ્મીરના પમ્પોર વિસ્તારમાં એક ઑફ-ડ્યુટી પોલીસ અધિકારીને આતંકવાદીઓએ ગોળી મારી દીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, તે પોતાના ઘરેથી કામ માટે ખેતરમાં ગયા હતા.મહત્વનું છે કે, દક્ષિણ …
-
રાષ્ટ્રીય
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, એક આતંકવાદી ઠાર
by Vipul Pandyaby Vipul Pandyaજમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં રવિવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો છે. જમ્મુ-કાશ્મીર પોલીસે આ માહિતી આપી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે દક્ષિણ કાશ્મીરના પુલવામાના ગુંડીપુરા વિસ્તારમાં …
-
રાષ્ટ્રીય
કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળોને વધુ એક સફળતા, એક આતંકી ઠાર, ઓપરેશન હજુ શરુ
by Vipul Pandyaby Vipul Pandyaદક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના મિત્રગામ વિસ્તારમાં બુધવારે રાત્રે સુરક્ષા દળો દ્વારા એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો છે. માર્યા ગયેલા આતંકવાદીની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. એન્કાઉન્ટર સ્થળ પર હજુ …
-
રાષ્ટ્રીય
પુલવામાં પકડાયું આંતકનું ટેરર મોડયુલ, આતંકીઓને મદદ કરનારા 6 ઝડપાયા
by Vipul Pandyaby Vipul Pandyaપુલવામાં પોલીસે ટેરર મોડયુલનો ભાંડો ફોડયો છે. પોલીસે આતંકી સંગઠન લશ્કરે તૈયબાથી જોડાયેલા 6 મદદગારોની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાંબહાર આવ્યું છે કે આરોપીઓ રાશન અને …
-
રાષ્ટ્રીય
સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, એન્કાઉન્ટરમાં 4 આતંકી ઠાર
by Vipul Pandyaby Vipul Pandyaજમ્મુ-કાશ્મીરમાં શનિવારે સવારે ત્રણ અલગ-અલગ એન્કાઉન્ટરમાં ચાર આંતકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. ત્રણ અલગ-અલગ ઓપરેશનમાં માર્યા ગયેલા ચાર આતંકવાદીઓમાંથી બે લશ્કરના અને બે જૈશના છે. જેમાંથી બે પુલવામા, એક હંદવાડા …