વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ સંસદના નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન કરશે. નવી સંસદ ભવનનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ ગુરુવારે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. …
-
-
રાષ્ટ્રીય
12 વર્ષમાં 16 લાખ લોકોએ ભારતીય નાગરિકતા છોડી, ગયા વર્ષે સૌથી વધારે લોકોએ છોડી નાગરીકતા, જાણો આંકડાઓ
by Vipul Pandyaby Vipul Pandyaબજેટ સત્ર (Budget Session) દરમિયાન કેન્દ્ર સરકારે રાજ્યસભામાં મોટી માહિતી આપી. જણાવવામાં આવ્યું કે છેલ્લા 12 વર્ષમાં 16 લાખથી વધુ ભારતીયોએ તેમની ભારતીય નાગરિકતા છોડીને અન્ય દેશની નાગરિકતા લીધી છે. …
-
રાષ્ટ્રીય
રાજ્યસભામાં વિપક્ષ પર વરસ્યા વડાપ્રધાન મોદી, કહ્યું – જેટલો કાદવ ઉછાળશો, કમળ એટલું જ ખિલશે
by Vipul Pandyaby Vipul Pandyaસંસદ માં (Parliament) છેલ્લા બે દિવસોથી રાજકીય માહોલ ગરમ છે. રાહુલ ગાંધી એ (Rahul Gandhi) મંગળવારે અદાણીના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું. જે બાદ બુધવારે વડાપ્રધાન મોદીએ લોકસભા માં સંબોધન આપ્યું …
-
રાષ્ટ્રીય
સંસદમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું અભિભાષણ, કહ્યું – એવું ભારત બનાવવું છે જ્યા કોઇ ગરીબ ના હોય
by Vipul Pandyaby Vipul Pandyaસંસદનું બજેટ સત્ર આજે મંગળવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ભાષણ સાથે શરૂ થયું છે. સત્રની શરૂઆત પહેલા દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે …
-
રાષ્ટ્રીય
રાષ્ટ્રપતિએ ગુર્જર મુસ્લિમ સમુદાયના ગુલામ અલીને રાજ્યસભા માટે નામાંકિત કર્યા
by Vipul Pandyaby Vipul Pandyaરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જમ્મુ અને કાશ્મીરના (Jammu Kashmir) ગુર્જર મુસ્લિમ સમુદાયના ગુલામ અલીને (Ghulam Ali) રાજ્યસભાના સભ્ય તરીકે નોમિનેટ કર્યા છે. કેન્દ્ર સરકારે શનિવારે જમ્મુ-કાશ્મીરના ગુર્જર મુસ્લિમ સમુદાયના ગુલામ અલીને …
-
રાષ્ટ્રીય
હરભજનસિંહ રાજ્યસભામાં ઉઠાવ્યો પ્રશ્ન : શા માટે આ હુમલા ફક્ત અમારા પર જ થાય છે?
by Vipul Pandyaby Vipul PandyaAAP સાંસદ અને ભૂતપૂર્વ ક્રિકેટર હરભજન સિંહે અફઘાનિસ્તાનમાં ગુરુદ્વારા અને શીખો પર થઇ રહેલા હુમલાને લઈને રાજ્યસભામાં ઝીરો અવર્સમાં ચર્ચા કરી હતી. હરભજન સિંહે ગૃહમાં કહ્યું કે આ એક એવો …
-
રાજ્યસભામાં મોંઘવારી પર બોલતા નાણામંત્રી સીતારમણે કહ્યું કે ભાવમાં વધારો થયો છે તે વાતનો કોઈ ઈન્કાર કરતું નથી. અમે ભાગી રહ્યાં નથી. અમારો ફુગાવાનો દર બેન્ડ છે, ફુગાવો 7ટકા પર છે. …
-
રાષ્ટ્રીય
લોકસભામાં મોંઘવારી પર ચર્ચા ચાલુ, મનીષ તિવારીએ સરકાર પર પ્રહાર કર્યા
by Vipul Pandyaby Vipul Pandyaલોકસભામાં વિપક્ષે સોમવારે મોંઘવારી પર મોદી સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે છેલ્લા આઠ વર્ષમાં દેશની અર્થવ્યવસ્થા પડી ભાંગી છે અને મોંઘવારી અને બેરોજગારીએ સામાન્ય લોકોની કમર તોડી નાખી …
-
રાષ્ટ્રીય
સસ્પેન્ડ કરાયેલા સાંસદોએ ખુલ્લા આકાશ નીચે વિતાવી રાત, Video
by Vipul Pandyaby Vipul Pandyaરાજ્યસભામાંથી સસ્પેન્ડ કરાયેલા સાંસદો 50 કલાકથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમણે સંસદ સંકુલમાં મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે ખુલ્લા આકાશ નીચે રાત વિતાવી. સમાચાર એજન્સી ANIએ સસ્પેન્ડેડ સાંસદોનો એક વિડીયો …
-
રાષ્ટ્રીય
સંસદમાં હંગામા પર વિપક્ષના 19 સાંસદો રાજ્યસભામાંથી સસ્પેન્ડ, સ્પીકરે કરે કાર્યવાહી
by Vipul Pandyaby Vipul Pandyaલોકસભાના સ્પીકર ઓમ પ્રકાશ બિરલાએ કોંગ્રેસના ચાર સાંસદો સામે કાર્યવાહી કર્યાના એક દિવસ બાદ મંગળવારે વિપક્ષના 19 સાંસદોને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. મોંઘવારી પર સરકાર સામે વિપક્ષના વિરોધ વચ્ચે …