L&T AND TATA : ઇતિહાસ આખરે સર્જાઇ ગયો છે. ભગવાન શ્રી રામ અયોધ્યા નગરીમાં બિરાજમાન થઈ ચૂક્યા છે. આખરે ઘણા લાંબા સમયની પ્રતિક્ષા, સંઘર્ષ અને બલિદાનનો આખરે અંત આવ્યો છે. …
-
-
Ram Lalla: અયોધ્યા: રામ લલ્લાની ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા બાદ આજે સવારથી ભક્તો મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા છે. અત્યારે ભક્તોની જનમેદનનો અદ્ભૂત નજોરો જોવા મળ્યો હતો. અત્યારે હજારોની સંખ્યામાં …
-
રામ મંદિર
Deepotsav Celebration : જુઓ અવધપુરીથી અવંતિકાનગરી અને કાશ્મીરથી કેરળ સુધીના દીપોત્સવની તસવીરો…
by Dhruv Parmarby Dhruv ParmarDeepotsav Celebration : અયોધ્યાના રામ મંદિર (Ram Mandir)માં પ્રાણ પ્રતિષ્ઠા બાદ દેશ દીપોત્સવ (Deepotsav Celebration)ની ઉજવણી કરી રહ્યો છે. આ ઉત્સાહ રામનગરી અયોધ્યા પૂરતો સીમિત નથી. ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી …
-
રામ મંદિર
Ram Mandir : પ્રાણ પ્રતિષ્ઠા બાદ દેશમાં ‘દીપોત્સવ’ ઉજવાયો, અયોધ્યા, જનકપુરથી લઈને દિલ્હી સુધી દીપોત્સવ ઉજવાયો…
by Dhruv Parmarby Dhruv ParmarRam Mandir : આખરે એ ક્ષણ આવી ગઈ જ્યારે અયોધ્યામાં રામ લલ્લાનો અભિષેક પૂર્ણ થયો. 500 વર્ષની રાહ જોયા બાદ આજે ભગવાન શ્રી રામ તેમના ભવ્ય અને દિવ્ય મંદિરમાં બિરાજમાન …
-
Ayodhya : સમગ્ર વિશ્વભરમાં અયોધ્યા (Ayodhya) રામલલ્લાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની પૂર્વ સંધ્યાએ સુરતના ઉદ્યોગપતિ મુકેશ પટેલે અયોધ્યા સ્થિત મુખ્ય મંદિરના ગર્ભગૃહમાં શ્રી રામજન્મભૂમિ તિર્થ ટ્રસ્ટના ટ્રસ્ટીઓને ભગવાન શ્રી રામલલ્લા …
-
Ram Lalla: અયોધ્યામાં રામ લલ્લાના આગમનની સદીઓથી રાહ જોઈ રહ્યા હતા તેનો અંત આવી ગયો છે અને રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે. રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે ગર્ભ …
-
અયોધ્યામાં રામલલાના સ્વાગતની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. રામ મંદિરની સાથે સાથે સમગ્ર અયોધ્યા શહેરને શણગારવામાં આવી રહ્યું છે. રામલલાનો અભિષેક 22 જાન્યુઆરીએ થવાનો છે. હવે આ બધાની વચ્ચે પીએમ …
-
રાષ્ટ્રીય
PM મોદી રામ લલ્લાની આંખમાં કાજલ લગાવશે – સોનાના વસ્ત્રો પહેરાશે, 15 જાન્યુઆરીથી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થશે શરૂ
by RAVI PATELby RAVI PATELઅયોધ્યાને શણગારવામાં આવી રહી છે. સર્વત્ર શ્રી રામનો જયજયકાર છે. તોરણદ્રાર બનાવવામાં આવી રહ્યાં છે અને ફૂલોની વર્ષા કરવાની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. ભલે તે બની શકે, વર્ષો …
-
રાષ્ટ્રીય
Ayodhya : રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આમંત્રણ કાર્ડ આપવાનું શરું
by Vipul Pandyaby Vipul Pandyaશ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે આમંત્રણ પત્રિકાઓનું વિતરણ કરવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. સૌ પ્રથમ સંતો અને ઋષિ-મુનિઓને આમંત્રણ મોકલવામાં આવ્યું. …
-
રાષ્ટ્રીય
Ram Mandir : દર વર્ષે રામ નવમીના દિવસે બપોરે 12 વાગે સૂર્યના કિરણો શ્રી રામની મૂર્તિ પર પડશે
by Vipul Pandyaby Vipul Pandyaઅયોધ્યા (Ayodhya)માં રામ મંદિર (Ram Mandir)નું નિર્માણ ઝડપથી ચાલી રહ્યું છે. પ્રથમ તબક્કાનું બાંધકામ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. રામ લલ્લાના અભિષેકની વિધિ 14મી જાન્યુઆરીએ મકરસંક્રાંતિથી શરૂ …