આજે 22 જાન્યુઆરીનો દિવસ ઇતિહાસ રચનારો છે. આજે 500 વર્ષના સંઘર્ષ, તપ, ત્યાગ અને બિલદાન બાદ ભગવાન શ્રી રામ અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં (Ramotsav) બિરાજમાન થયા છે. આ ઐતિહાસિક ક્ષણના …
-
-
ગુજરાત
Khoraj : ખોરજમાં કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ, મુસ્લિમ સમાજે શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું, ઘરે ધજા ફરકાવી
by Vipul Senby Vipul Senગુજરાત સહિત સમગ્ર દેશ હાલ રામમય બની ગયો છે. હિન્દુ સમુદાયનું વર્ષો જૂનું સપનું આજે સાકાર થયું છે. અયોધ્યામાં ભગવાન શ્રીરામ રામમંદિરમાં (Ram Mandir) બિરાજમાન થયા છે. વર્ષોના ત્યાગ, સંઘર્ષ, …
-
ગુજરાત
Amit Shah : રામોત્સવ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ, જાણો વિગત
by Vipul Senby Vipul Senહાલ સમગ્ર દેશ રામભક્તિમાં લીન છે. આજે અયોધ્યમાં (Ayodhya) રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ (Ram Mandir Pran Pratishtha Mohotsav) ઊજવાયો. વર્ષોના સંઘર્ષ બાદ આજે અયોધ્યામાં રામલલા રામમંદિરમાં બિરાજમાન થયા છે. આ …
-
ગુજરાત
Gandhinagar : રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે મેયરે પત્ર લખી કલેક્ટર-કમિશનરને કરી આ ખાસ અપીલ
by Vipul Senby Vipul Senઉત્તરપ્રદેશના અયોધ્યામાં (Ayodhya) 22 જાન્યુઆરીએ ઇતિહાસ રચાવવા જઈ રહ્યો છે. 500 થી વધુ વર્ષના સંઘર્ષ બાદ ભગવાન શ્રીરામ ઔતિહાસિક રામમંદિરમાં (Ram Mandir) બિરાજમાન થવાના છે. ત્યારે સમગ્ર દેશમાં ઉત્સાહ અને …
-
ગુજરાત
Dwarka : રામભક્તિનો અનોખો અંદાજ, દરિયામાં લહરાવ્યો બજરંગબલીના ચિત્રવાળો ભગવો, જુઓ Video
by Vipul Senby Vipul Senઅયોધ્યામાં (Ayodhya) રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને (Ram Mandir Pran Pratishtha Mohotsav) લઈ સમગ્ર દેશમાં લોકો ખૂબ જ ઉત્સાહિત છે. દરેક રામ ભક્તે પોતાની રીતે રામલલ્લાને આવકારવા માટેની તૈયારી કરી છે. …
-
ગુજરાત
Ahmedabad : 22મી એ મંદિરમાં ‘રામલલ્લા’ બિરાજશે, બીજી તરફ હોસ્પિટલમાં 1 હજાર સંતાનોની કિલકારી ગૂંજશે!
by Vipul Senby Vipul Senઅહેવાલ- સંજય જોશી, અમદાવાદ (Ahmedabad) એક તરફ 22 તારીખે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની (Ram Mandir Pran Pratishtha Mohotsav) દેશભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાશે. ત્યારે બીજી તરફ આ ઐતિહાસિક દિવસે …
-
ગુજરાત
Gujarat First at Ayodhya : હજારો દીવડાથી ઝળહળી ઊઠ્યો સરયુ નદીનો કિનારો, ચારેકોર ભક્તિનો માહોલ
by Vipul Senby Vipul Senઉત્તર પ્રદેશના (Uttar Pradesh) અયોધ્યામાં (Ayodhya) ઐતિહાસિક રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર નગરીને દુલ્હનની જેમ સજાવવામાં આવી છે. જાહેર માર્ગ પર સફાઈ અભિયાન હાથ ધરાયું છે. સાથે જ …
-
રાષ્ટ્રીય
Ram Mandir: પ્રાણ પ્રતિષ્ઠાને લઈ VHP નો મેગા પ્લાન! 56 દેશના 10 કરોડ પરિવારોને આમંત્રણ
by Vipul Senby Vipul Senઅયોધ્યામાં (Ayodhya) રામ મંદિર (Ram Mandir) પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આ મહોત્સવને લઈ ભારત દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં રહેતા ભારતીયોમાં પણ અનેરો …
-
રાષ્ટ્રીય
Kalaram Temple : PM મોદીએ કાલારામ મંદિરમાં કરી સફાઈ, દેશવાસીઓને કરી આ ખાસ અપીલ
by Vipul Senby Vipul SenPM નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આજે મહારાષ્ટ્ર પ્રવાસ દરમિયાન સૌથી પહેલા નાસિકના (Nashik) કાલારામ મંદિરની (Kalaram Temple) મુલાકાત લીધી હતી અને ત્યારબાદ રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદઘાટન કર્યું હતું. દરમિયાન, …
-
રાષ્ટ્રીય
Imran Masood : કોંગ્રેસ નેતા ઇમરાન મસૂદે કહ્યું- ‘રામ તો આપણા બધાના આરાધ્ય છે…’
by Vipul Senby Vipul Senઉત્તરપ્રદેશના (Uttar Pradesh) અયોધ્યામાં (Ayodhya) 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ (Ram Mandir Pran Pratishtha Mohotsav) ઊજવાશે. જો કે, રામ મંદિરમાં રામલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ યોજાઈ રહેલા કાર્યક્રમ પર …