Gujarat Ministers At Ayodhya: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સાથે આખું મંત્રીમંડળ અયોધ્યાના (Ayodhya) ઐતિહાસિક રામ મંદિરે જવા માટે રવાના થયું છે. ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ (Gujarat First) …
-
-
Ram Mandir In Pakistan: હમણાં જ ભારત અને યુએઈમાં રામ મંદિર બનાવવામાં આવ્યું છે, જેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે,ભારતમાં બનેલા રામ મંદિરની ભવ્ય …
-
રાષ્ટ્રીય
PM Modi : ‘કૃષ્ણ કૃષ્ણ હરે હરે…’, જર્મન ગાયકે PM Modi માટે ગાયું ભજન, Video Viral
by Dhruv Parmarby Dhruv Parmarઅયોધ્યામાં રામ મંદિરના અભિષેક પહેલા ‘રામ આયેંગે’ ગાઈને ઈન્ટરનેટ પર હલચલ મચાવનાર જર્મન ગાયકને PM Modi મળ્યા હતા. PM Modi એ ‘મન કી બાત’ કાર્યક્રમમાં આ ગાયકનો ઉલ્લેખ પણ કર્યો …
-
રાષ્ટ્રીય
Ayodhya : એક મહિનામાં આટલા કરોડોનું મળ્યું દાન, 62 લાખ લોકએ કર્યાં રામલલ્લાના દર્શન
by Hiren Daveby Hiren DaveAyodhya: લાંબી સમયની પ્રતીક્ષા બાદ 22 જાન્યુઆરી 2024 ના રોજ રામલલા અયોધ્યામાં (Ayodhya)તેમના ભવ્ય મંદિરના ગર્ભગૃહમાં બેઠા હતા. ત્યારથી તેમના ભક્તોનો દર્શન માટે આવી રહ્યા છે. 22 જાન્યુઆરીથી 22 ફેબ્રુઆરી …
-
ગુજરાત
Tarabh Valinath Dham : માલધારી સમાજના આગેવાન દિનેશભાઈ દેસાઈ અને MP બાબુભાઈ દેસાઈ સાથે Gujarat First ની ખાસ વાતચીત
by Vipul Senby Vipul Senઉત્તરપ્રદેશના અયોધ્યા (Ayodhya) ખાતે ઐતિહાસિક અને ભવ્ય રામમંદિરનો (Ram Mandir) પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તાજેતરમાં ઊજવાયો હતો, જેમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઊમટ્યું હતું. ત્યારે હવે મહેસાણા (MEHSANA) જિલ્લાના વિસનગર તાલુકાના …
-
રાષ્ટ્રીય
Karnataka Suttur Math: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્ણાટકમાં આવેલા સુત્તુરુ મઠના કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત
by Aviraj Bagdaby Aviraj BagdaKarnataka Suttur Math: Karnataka માં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Central Home Minister Amit Shah) સુત્તુરુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં એક સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે યોજવામાં આવ્યો હતો. અમિત શાહે …
-
રાષ્ટ્રીય
Parliament : 22 જાન્યુ.એ 500 વર્ષના સંઘર્ષનો અંત આવ્યો, રામ વગર દેશની કલ્પના જ નહીં : અમિત શાહ
by Hiren Daveby Hiren DaveParliament : સંસદ સત્રના અંતિમ દિવસે રામ મંદિર પર બંને ગૃહોમાં આભાર પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો, જેની થીમ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ રાખવામાં આવી છે. રામ મંદિર પર જે પ્રસ્તાવ …
-
રાષ્ટ્રીય
Parliament : શિયાળુ સત્રના છેલ્લા દિવસે રામમંદિરને લઈને સંસદમાં પ્રસ્તાવ રજૂ કરશે મોદી સરકાર
by Hiren Daveby Hiren Daveparliament : બજેટ સત્રના છેલ્લા દિવસે એટલે કે શનિવારે 10 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રની મોદી સરકાર રામમંદિરને લઈને સંસદમાં પ્રસ્તાવ લાવી શકે છે. સરકાર બંને ગૃહોમાં પ્રસ્તાવ લાવશે.રામ મંદિર અંગેનો પ્રસ્તાવ …
-
રાષ્ટ્રીય
PM Modi : પહેલા રામ મંદિર અને હવે રામ રથના સારથિને ભારત રત્ન…
by Dhruv Parmarby Dhruv Parmarતેમના શિષ્ય PM નરેન્દ્ર મોદી (Narendra Modi)એ ભારતના સર્વોચ્ચ સન્માન લાલ કૃષ્ણ અડવાણી (Lal Krishna Advani)ને ભારત રત્ન એનાયત કરવા વિશે માહિતી આપી હતી. PM મોદીએ પહેલા સોશિયલ મીડિયા પર …
-
બિઝનેસ
UP Budget Session : ‘જય શ્રી રામ’ના નારાથી ગૂંજી ઉઠી યુપી વિધાનસભા, મંત્રીઓ અને ધારાસભ્યો કેસરી પટ્ટા પહેરીને ગૃહમાં પહોંચ્યા
by Dhruv Parmarby Dhruv Parmarઉત્તર પ્રદેશ વિધાનસભાનું બજેટ સત્ર (UP Budget Session) શુક્રવારથી શરૂ થયું છે. ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ યુપી વિધાનસભામાં જય શ્રી રામના નારા લાગ્યા હતા. NDAના ધારાસભ્યો અને મંત્રીઓએ જય …