Arun Govil Exclusive Conversation with Gujarat First : ભાજપે 2024ની લોકસભા ચૂંટણી માટે મેરઠ સીટ પરથી ‘રામાયણ’ સિરિયલમાં રામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલ (Arun Govil) ને ટિકિટ (Ticket) આપી છે. જણાવી …
-
-
ગુજરાત
Ramayan Serial નું શૂટિંગ ક્યાં થયું હતું ? જાણો આજે ત્યા કેવો છે માહોલ
by Hardik Shahby Hardik ShahRamayan Serial : અયોધ્યામાં બની રહેલા ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. દેશમાં અત્યારે રામાયણમય માહોલ સર્જાઈ રહ્યો છે. એવા …
-
Visanagar : Visanagar ના એક રામ ભક્તે લખેલી રામાયણ ( Ramayana) સીધી નજરે કદાચ કોઈ વાંચી જ ના શકે એવી છે. પહેલી નજરે જોતા એવું લાગશે કે , આ વળી …
-
રાષ્ટ્રીય
Maharashtra : ભગવાન રામ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરનારા NCP નેતાના બદલાયા સૂર! કહ્યું- મારો ઇરાદો..
by Vipul Senby Vipul Senમહારાષ્ટ્રમાં (Maharashtra) રાજકીય ઘમાસાણ વધી રહ્યું છે. શરદ પવારની એનસીપી પાર્ટીના નેતા ડો. જિતેન્દ્ર આવ્હાડે (Jitendra Awhad) ગુરુવારે ભગવાન શ્રીરામ પર વિવાદાસ્પદ નિવેદન આપીને ફસાયા છે. જિતેન્દ્ર આવ્હાડે ભગવાન રામને …
-
વિશ્વનો સૌથી મોટો રામાયણ ગ્રંથ તૈયાર થઇ ગયો છે. જેને તૈયાર કરવામાં 5 વર્ષ લાગ્યા છે. આ ગ્રંથ તૈયાર કરવામાં ભારત, જર્મનના વૈદિક નિષ્ણાતોની કામગીરી ખાસ રહી છે. મળતી માહિતી …
-
મનોરંજન
આદિપુરૂષ ફિલ્મની આખી ટીમને સળગાવી દેવી જોઇએ, જાણો કોણે કહ્યું…
by Hardik Shahby Hardik Shah‘મહાભારત’ સીરિયલમાં ‘ભીષ્મ પિતામહ’ના પાત્રથી પ્રખ્યાત થયેલા અભિનેતા મુકેશ ખન્ના પોતાની સ્પષ્ટવક્તા શૈલીના કારણે હર હંમેશા ચર્ચામાં રહે છે. તે ઘણીવાર વિવાદાસ્પદ મુદ્દાઓ પર ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય આપતા જોવા મળે …
-
સુરત
સુરતની ખાનગી સ્કુલમાં વિદ્યાર્થીઓ દ્વારા રામાયણ મહાકાવ્યનું પઠન કરાયું
by Vipul Pandyaby Vipul Pandyaસુરતની ખાનગી સ્કુલમાં વિદ્યાર્થીઓ દ્વારા રામાયણ મહાકાવ્યનું પઠન કરાયુંધ સેન્ટર ફોર ઇંગ્લિશ ટીંચિગ દ્વારા વિદ્યાર્થીઓને અંગ્રેજી વિષય અંગે સમજણ અપાઈધો. ૬ થી ૧૦ના વિધાર્થીઓ માટે ધાર્મિક અને ઇગ્લિશ એક્ઝિબિશન યોજાયુંઆ …
-
મનોરંજન
ભગવાનના રૂપમાં અરૂણના નામની માળા જપે છે લોકો, પરંતુ રામના પાત્ર માટે અભિનેતાએ ચૂકવી ભારે કિંમત
by Vipul Pandyaby Vipul Pandyaઅરુણ ગોવિલ, જેને ‘ભગવાન રામ’ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેઓ આજે કોઈ ઓળખ પર આધારિત નથી. 80ના દાયકામાં ટીવી પર શરૂ થયેલી રામાયણમાં રામનું પાત્ર ભજવનાર આ અભિનેતા માત્ર …
-
મનોરંજન
મેઘનાદ યુદ્ધ પછી સુનીલ લાહિરીની હાલત આવી થઈ ગઈ, લેવી પડી દવા ?
by Vipul Pandyaby Vipul Pandyaરામાનંદ સાગરના ટીવી શો ‘રામાયણ’ના લક્ષ્મણ, અભિનેતા સુનીલ લાહિરી આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. સુનીલ લાહિરી ટીવી જગતનો લોકપ્રિય સ્ટાર છે. તેણે ‘વિક્રમ ઔર બેતાલ’, ‘દાદા-દાદી કી કહાનિયાં’ સહિત …
-
GujaratElectionResultગુજરાતરાષ્ટ્રીય
જ્યારે પીએમ મોદીએ મારી તુલના સુર્પણખા સાથે કરી હતી ત્યારે સૌ કેમ ચૂપ હતાઃ રેણુકા ચૌધરી
by Vipul Pandyaby Vipul Pandyaરેણુકા ચૌધરી આવ્યા ખડગેના બચાવમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા પીએમ મોદીની સરખામણી રાવણ સાથે કરવાને લઇને ભાજપ કોંગ્રેસને સતત ઘેરી રહ્યું છે, પરંતુ આ બધા વચ્ચે હવે પૂર્વ કેન્દ્રીય મંત્રી …