Ram Temple : અયોધ્યામાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા બાદ સમગ્ર દેશ હવે દીવાઓથી ઝગમગી ઉઠ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરના (Ram Temple )પ્રાણ પ્રતિષ્ઠાના મુખ્ય યજમાન હતા, તેઓ દિલ્હીમાં તેમના …
-
-
ગુજરાત
Ramotsav : રાજ્યભરમાં શોભાયાત્રા, બાઈક-કાર રેલીઓ યોજાઈ, HC ના વકીલોનો હનુમાન ચાલીસા પાઠ
by Vipul Senby Vipul Senઆજે 22 જાન્યુઆરીનો દિવસ ઇતિહાસ રચનારો છે. આજે 500 વર્ષના સંઘર્ષ, તપ, ત્યાગ અને બિલદાન બાદ ભગવાન શ્રી રામ અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં (Ramotsav) બિરાજમાન થયા છે. આ ઐતિહાસિક ક્ષણના …
-
ગુજરાત
Khoraj : ખોરજમાં કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ, મુસ્લિમ સમાજે શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું, ઘરે ધજા ફરકાવી
by Vipul Senby Vipul Senગુજરાત સહિત સમગ્ર દેશ હાલ રામમય બની ગયો છે. હિન્દુ સમુદાયનું વર્ષો જૂનું સપનું આજે સાકાર થયું છે. અયોધ્યામાં ભગવાન શ્રીરામ રામમંદિરમાં (Ram Mandir) બિરાજમાન થયા છે. વર્ષોના ત્યાગ, સંઘર્ષ, …
-
રામ મંદિર
Ram Temple Inauguration: અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોની પ્રતિક્રિયા
by Aviraj Bagdaby Aviraj BagdaRam Temple Inauguration: શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં Actor Jackie Shroff હાજર રહ્યા હતા. આ મહાપર્વ પર તેમને કહ્યું હતું કે, આ અવસરે તેમણે અહીં આવીને ખૂબ ધાન્યતા અનુભવી છે. …
-
ગુજરાત
Amit Shah : રામોત્સવ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ, જાણો વિગત
by Vipul Senby Vipul Senહાલ સમગ્ર દેશ રામભક્તિમાં લીન છે. આજે અયોધ્યમાં (Ayodhya) રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ (Ram Mandir Pran Pratishtha Mohotsav) ઊજવાયો. વર્ષોના સંઘર્ષ બાદ આજે અયોધ્યામાં રામલલા રામમંદિરમાં બિરાજમાન થયા છે. આ …
-
Top News
RamTemple : નિર્માણકાર્યમાં રાત-દિવસ એક કરનારા શ્રમિકોનું PM મોદીએ આ રીતે કર્યું ભવ્ય સ્વાગત! જુઓ Video
by Vipul Senby Vipul Senઆજે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ઇતિહાસ રચાયો છે. 500 વર્ષના કઠોર સંઘર્ષ બાદ રામલ્લા રામ મંદિરમાં (RamTemple) બિરાજમાન થયા છે. આ ઐતિસાહિક ક્ષણને વિશ્વના ખૂણેખૂણામાં રહેતા હિંદુઓએ અલગ અલગ માધ્યમથી …
-
-
ગુજરાત
વિદેશ પ્રવાસ પહેલા CM ભૂપેન્દ્ર પટેલ રામનગરી અયોધ્યામાં, રામ લલ્લાના કર્યા દર્શન
by Hiren Daveby Hiren Daveરાજ્યના CM ભૂપેન્દ્રભાઈ પટેલ આજે ઉત્તર પ્રદેશમાં રામજન્મભૂમિ અયોધ્યા ખાતે પહોંચ્યા હતા. તેમણે હનુમાનગઢીમાં હનુમાનજીના દર્શન કર્યા બાદ રામલલ્લાનાં દર્શન કર્યા હતા. મહત્વનું છે કે આગામી જાન્યુઆરી 2024માં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા …