આજે 22 જાન્યુઆરીનો દિવસ ઇતિહાસ રચનારો છે. આજે 500 વર્ષના સંઘર્ષ, તપ, ત્યાગ અને બિલદાન બાદ ભગવાન શ્રી રામ અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં (Ramotsav) બિરાજમાન થયા છે. આ ઐતિહાસિક ક્ષણના …
-
-
ગુજરાત
Khoraj : ખોરજમાં કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ, મુસ્લિમ સમાજે શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું, ઘરે ધજા ફરકાવી
by Vipul Senby Vipul Senગુજરાત સહિત સમગ્ર દેશ હાલ રામમય બની ગયો છે. હિન્દુ સમુદાયનું વર્ષો જૂનું સપનું આજે સાકાર થયું છે. અયોધ્યામાં ભગવાન શ્રીરામ રામમંદિરમાં (Ram Mandir) બિરાજમાન થયા છે. વર્ષોના ત્યાગ, સંઘર્ષ, …
-
ગુજરાત
Amit Shah : રામોત્સવ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ, જાણો વિગત
by Vipul Senby Vipul Senહાલ સમગ્ર દેશ રામભક્તિમાં લીન છે. આજે અયોધ્યમાં (Ayodhya) રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ (Ram Mandir Pran Pratishtha Mohotsav) ઊજવાયો. વર્ષોના સંઘર્ષ બાદ આજે અયોધ્યામાં રામલલા રામમંદિરમાં બિરાજમાન થયા છે. આ …
-
Top News
RamTemple : નિર્માણકાર્યમાં રાત-દિવસ એક કરનારા શ્રમિકોનું PM મોદીએ આ રીતે કર્યું ભવ્ય સ્વાગત! જુઓ Video
by Vipul Senby Vipul Senઆજે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ઇતિહાસ રચાયો છે. 500 વર્ષના કઠોર સંઘર્ષ બાદ રામલ્લા રામ મંદિરમાં (RamTemple) બિરાજમાન થયા છે. આ ઐતિસાહિક ક્ષણને વિશ્વના ખૂણેખૂણામાં રહેતા હિંદુઓએ અલગ અલગ માધ્યમથી …
-
રાષ્ટ્રીય
RamTemple : ફૂલોથી શણગારેલું રામ મંદિર અંદરથી કેવું લાગે છે? જુઓ સુંદર તસવીરો
by Hiren Daveby Hiren DaveRamTemple : અયોધ્યાના રામ મંદિરમાં (RamTemple) 22 જાન્યુઆરીએ રામ લલ્લાનો અભિષેક થવાનો છે. આ સમારોહ માટે સમગ્ર અયોધ્યા સંપૂર્ણ રીતે તૈયાર છે. સમારંભ પહેલા મંદિરના નગરમાં પોસ્ટરો અને હોર્ડિંગ્સ પર …
-
રાષ્ટ્રીય
Ram Mandir : સુર્યવંશીની 500 વર્ષ જૂની પ્રતિજ્ઞા રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પૂર્ણ થશે ?
by Hiren Daveby Hiren DaveRam Mandir: અયોધ્યામાં ( Ram Mandir )ભગવાન રામનું ભવ્ય મંદિર નિર્માણ પામી રહ્યું છે, 22મી જાન્યુઆરીએ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા (Ram Mandir Pran Pratishtha )કરવામાં આવશે. અયોધ્યા સહિત દેશભરમાં ઉત્સવનો …
-
રાષ્ટ્રીય
રામ મંદિર પર લખાયા ભારત વિરોધી સૂત્રો, એક વર્ષમાં ચોથી ઘટના, અધિકારીઓએ કાર્યવાહીની માંગ કરી
by Vipul Pandyaby Vipul Pandyaકેનેડાના મિસીસોગામાં એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરીને તેના પર ભારત વિરોધી સૂત્રો લખવાનો મામલો સામે આવ્યો છે. ઘટના મંગળવારની છે, જ્યાં મિસિસોગાના રામ મંદિરમાં આ ઘટના બની હતી. આ કેનેડા …
-
આંતરરાષ્ટ્રીય
અયોધ્યામાં પૂજા માટે નેપાળથી લાવવામાં આવ્યા બે દિવ્ય શાલિગ્રામ પથ્થર
by Vipul Pandyaby Vipul Pandyaનેપાળ ( Nepal )ના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ જનકપુરથી અયોધ્યા (Ayodhya) લાવવામાં આવેલા દેવશિલાની પૂજા કરવામાં આવી હતી. નેપાળના પૂર્વ નાયબ વડાપ્રધાને જાનકી મંદિરના મહંતે પૂજા કરી હતી. વૈદિક વિધિ મુજબ …
-
રાષ્ટ્રીય
અયોધ્યામાં ઝડપથી ચાલી રહ્યું છે રામ મંદિરનું નિર્માણ કાર્ય
by Vipul Pandyaby Vipul Pandyaઅયોધ્યા (Ayodhya)માં આજે સંપૂર્ણ રીતે શાંતિ છે. સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના નિર્ણય બાદ વર્ષો જૂના વિવાદનો અંત આવ્યો છે. આજે એ દિવસ છે જ્યારે 30 વર્ષ પહેલા ઉગ્ર ટોળાએ બાબરી …
-
રાષ્ટ્રીય
તિરુપતિ બાલાજી જેવી શાનદાર સુવિધાઓ અયોધ્યાના રામમંદિરમાં મળશે
by Vipul Pandyaby Vipul Pandyaઅયોધ્યામાં બની રહેલા રામ મંદિરના દર્શન કરવા આવતા ભક્તોને તિરુપતિ બાલાજી જેવી સુવિધાઓ મળશે. રામ મંદિરમાં દર્શનાર્થે આવતા ભક્તો માટે તિરુપતિ જેવી વ્યવસ્થા વિકસાવવામાં આવી રહી છે. આ માટે શ્રી …