મહિલાઓ પર કરેલી અભદ્ર ટિપ્પણીને લઈને સવાલોથી ઘેરાયેલા CM નીતિશ કુમારે માફી માંગી છે. તેમણે કહ્યું કે, જો કોઈને મારું નિવેદન ખોટું લાગ્યું હોય તો હું માફી માંગુ છું. મારું …
-
-
એનસીપીની કમિટીએ શરદ પવારના રાજીનામાને નામંજૂર કરી દેતાં તેમને અધ્યક્ષ પદે યથાવત્ રહેશે. શરદ પવારને અધ્યક્ષ બનાવી રાખવાના પ્રસ્તાવને પણ મંજૂરી મળી ગઈ છે. ઉલ્લેખનીય છે કે શરદ પવારે એનસીપીના …
-
રાષ્ટ્રીય
રાજકારણના જાદુગર, ચોગઠાં મુકવામાં માસ્ટર..! શરદ પવારનું રાજકારણ ઓછા લોકો સમજી શકે છે
by Vipul Pandyaby Vipul Pandyaશરદચંદ્ર ગોવિંદરાવ પવાર એટલે કે શરદ પવાર દેશની રાજનીતિ અને મહારાષ્ટ્રની રાજનીતિમાં એક મોટું નામ છે. તળિયાથી લઈને કેન્દ્રીય સ્તર સુધીની હિલચાલ અને કાર્યકરો સાથે જોડાયેલા સમાચારો પર તેમની મજબૂત …
-
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવારે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધુ છે. પવારે કહ્યું કે હવે હું ઈચ્છું છું કે એનસીપીની જવાબદારી કોઈ અન્ય સંભાળે. મેં …
-
ગુજરાત
રાજકોટ ભાજપમાં ચેરમેન, વાઇસ ચેરમેન સહિત 15 સભ્યોના અચાનક લઈ લેવાયા રાજીનામાં
by Hardik Shahby Hardik Shahઅહેવાલ – રહિમ લાખાણી રાજકોટ શહેરના રાજકારણમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે ગાંધીનગર ખાતે મળેલી પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે મિટિંગ બાદ આજે એકાએક રાજકોટ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન …
-
ભાજપે વધુ ચાર જિલ્લાના પ્રમુખોના રાજીનામા લઇ લીધા મહેસાણા, બોટાદ, ભાવનગર જીલ્લો અને ભાવનગર શહેરના પ્રમુખના રાજીનામાપ્રમુખના રાજીનામા બાદ ચાર જીલ્લાના સંગઠનનું પણ વિસર્જન.આ અગાઉ ત્રણ થી ચાર જિલ્લા પ્રમુખોના રાજીનામાં …
-
ગુજરાત
ખેડા જીલ્લા ભાજપ પ્રમુખનું રાજીનામું, હવે જીલ્લાની નવી ટીમ થશે તૈયાર
by Vipul Pandyaby Vipul Pandyaભાજપમાં વિધાનસભા ચૂંટણી બાદ સંગઠનની પુન:રચના કરવામાં આવી રહી છે. અગાઉ પાંચ જીલ્લા પ્રમુખોના રાજીનામા અને નવ નિયુક્તિ બાદ હવે વડોદરા અને ખેડા જીલ્લામાં ધરખમ ફેરફરા કરવામાં આવ્યો છે. મળી …
-
શક્તિપીઠ બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટમાં 23 ઓગસ્ટ 2022માં નવીન ટ્રસ્ટી મંડળની રાજ્ય સરકાર દ્વારા રચના કરવામાં આવી હતી. આ વ્યવશ્થાપન કમિટીમાં રાજ્ય સરકાર દ્વારા બિનરાજકીય સભ્યો સાથે સાથે બીજેપી, RSS …
-
રાષ્ટ્રીય
કંઝાવાલા કેસમાં AAP કાર્યકર્તાઓ દ્વારા એલજીની કચેરીનો ઘેરાવો, રાજીનામાની કરી માંગ
by Vipul Pandyaby Vipul Pandyaઆમ આદમી પાર્ટી (AAP)એ દિલ્હીના સુલતાનપુરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવતીને કારમાં ઘણા કિલોમીટર સુધી ધસેડીને તેની હત્યા કરવાના સંબંધમાં લેફ્ટનન્ટ ગવર્નરના પદ પરથી વિનય કુમાર સક્સેનાને તાત્કાલિક હટાવવાની માંગ …
-
આંતરરાષ્ટ્રીય
બ્રિટનના ગૃહમંત્રી સુએલા બ્રેવરમેને આપ્યું રાજીનામું, જાણો શું છે કારણ
by Vipul Pandyaby Vipul Pandyaબ્રિટનના ગૃહમંત્રી સુએલા બ્રેવરમેને (Suella Braverman) રાજીનામું (Resignation) આપી દીધું છે. સુએલા ભારત વિરોધી નિવેદનો આપવાને કારણે વિરોધીઓના નિશાના પર હતી. ગત સપ્તાહમાં વડાપ્રધાન લિઝ ટ્રસની કેબિનેટમાંથી આ બીજા મંત્રીનું …