Sansad News: Sansad Ratna Award દર વર્ષે ટોચના પ્રદર્શન કરનારા સાંસદોને તેમના પ્રદર્શનના આધારે આપવામાં આવે છે. જ્યારે લોકસભાના કાર્યકાળ દરમિયાન પ્રદર્શનમાં સાતત્યતા માટે સંસદ મહારત્ન પુરસ્કાર પાંચ વર્ષમાં એક …
-
-
રાષ્ટ્રીય
સંસદની સુરક્ષા પર રાહુલ ગાંધીનું પહેલું નિવેદન, શું કહ્યું સરકાર વિશે?
by Aviraj Bagdaby Aviraj Bagdaસરકારની અયોગ્ય યોજનાઓથી યુવા વર્ગમાં બેરોદગારીનું પ્રમાણ વધ્યું સંસદની સુરક્ષામાં ખામી પર કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું છે.તેમના કહ્યાં પ્રમાણે સંસદ પર થયેલ હુમલાનું મુખ્ય કારણ બેરોજગારી અને મોંઘવારી …
-
રાષ્ટ્રીય
Lok Sabha Security Breach: સાંસદો દ્વારા સંસદમાં ધુમાડા કરનાર આરોપીઓને જોરદાર માર મારવામાં આવ્યો
by Aviraj Bagdaby Aviraj Bagdaતાજેતરમાં સંસદની 22માં વર્ષગાંઠ પર સંસદમાં મોટી જાનહાની થતાં ટળી છે. શિયાળુ સત્ર દરમિયાન સુરક્ષામાં મોટી ખામી સામે આવી છે. લોકસભાની પ્રેક્ષક ગેલેરીમાંથી બે વ્યક્તિઓ કૂદીને ફ્લોર પર આવ્યા …
-
રાષ્ટ્રીય
સંસદમાં PM મોદી ખાસ બ્લુ જેકેટ પહેરેલા જોવા મળ્યા, બે દિવસ પહેલા જ મળી છે ગીફ્ટ
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી બુધવારે (8 ફેબ્રુઆરી) બજેટ પર ચર્ચા દરમિયાન સંસદમાં પહોંચ્યા, ત્યારે તેઓ ખાસ બ્લુ જેકેટમાં જોવા મળ્યા હતા. આ જેકેટ વપરાયેલી પ્લાસ્ટીકની બોટલોને રિસાયકલ કરીને બનાવવામાં આવ્યું છે. …
-
ગુજરાત
શું તમને ખબર છે 136 કરોડની આબાદીમાંથી દેશમાં કેટલા લોકો Income Tax ભરે છે ? સરકારે સંસદમાં જાહેર કર્યો આંકડો
by Vipul Pandyaby Vipul Pandyaશું તમે જાણો છો કે દેશમાં કેટલા લોકો આવકવેરો ભરે છે ? તો અમે તમને જણાવીએ કે 2020-21ના મૂલ્યાંકન વર્ષ એટલે કે 2019-20 નાણાકીય વર્ષમાં કુલ 8,13,22,263 લોકોએ આવકવેરો ભર્યો …
-
GujaratElectionResultરાષ્ટ્રીય
‘આ ગરીબી શું છે?’: સીતારમણે રાહુલ ગાંધીની 2013ની ટિપ્પણીની મજાક ઉડાવી
by Vipul Pandyaby Vipul Pandyaદેશમાં ગરીબીના મુદ્દા પર સંસદમાં નિર્મલા સીતારમણે રાહુલ ગાંધીનું નામ લીધા વિના પ્રહાર કર્યા, નાણામંત્રીએપોતાના સંબોધનમાં કહ્યું કે ‘કોંગ્રેસના એક નેતાએ કહ્યું હતું કે ગરીબી એ મનની સ્થિતિ છે’. પ્રિયંકા ચતુર્વેદી …